________________
(૧૬૯)
पत्तं पत्ताबंधो, पायवणं च पायकेसरिआ । पडलाइ रत्ताणं च गोच्छओ पायमिजोगो ॥१.१२ ॥ ) (૩) પાત્રતંતુ ) (૪) પાત્ર કેશરિકા (પૂણી) (૫)
(૧) પાત્ર (૨) પાત્રાનું અંધ (
-
સ્થાપન ( પડેલા (૬) રજ સ્રાણુ ( ) (૭) ગુરૂ મા સાત પાત્રાના નિયંૉંગ છે. આ પ્રમાણે સાત પ્રકારને પાત્ર નિચેૉંગ તથા કલ્પ ત્રણ, તથા રોહરણ (આદ્યા) મુખવસ્ત્રિકા (મુહપત્તિ) એ પાંચ મેળવતાં ખાર પ્રકારને ઉપધિ છે. આ ખાર પ્રકારની ઉપષિ ધારણ કરનારને આવા વિચાર ન થાય, કે મને આ ઠંડી રૂતુમાં ત્રણ વસ્ત્રાથી ફૂડ ક્રૂર થતી નથી, માટે ચેાથું વસ્ત્ર હું યાચી લાવું. આમ અધ્યવસાચના નિષેધ કરવાથી યાચવુ. તા દૂરથીજ કાઢી નાંખ્યું. તે ત્રણ કલ્પ ન હોય, અને ઠંડી રૂતુ આવી પહાંચી, તે આ જિન કલ્પી વિગેરે મુનિ યથા એષણીય (નિર્દોષ) વસ્ત્રાની યાચના કરે. ઉત્કષણુ અપકષ ણુ રહિત અરિ કવાળાં ચાચે તેમાં (૧) ઉર્દૂ, (૨) પડે, (૩) અંતર, (૪) ઉજિઝય ધમ્મા એ ચાર વસ્ત્રની એષણા છે, તેમાં પાછલી બેના ગ્રહ છે, બાકીની બે લેવાય છે, તેમાં કોઇપણ એકના અભિગડ હોય છે. યાચના કરતાં શુદ્ધ વસ્ત્રો મળે, તે લે અને જેવાં લીધાં તેવાં પહેરે, પણ તેને ઉત્કષ ણુ કે ધાવુ. વિગેરે પરિકમ્મ ન કરે તેજ પતાવે છે. અચિત્ત જળ વડે પણુ