________________
(૧૫) विज वा पयाविज वा, तं च भिक्खू-पडिलेहाए आगमित्ता आणविना अणासेवणाए तिमि (ફૂ. ૨૨૦) / ૮- - અંતપ્રાંત આહારથી તેજ રહિત બનેલા નિષ્કિચન તથા શિક્ષાથી નિર્વાહ કરનારા સાધુને ગરમ અવસ્થાની યુવાની જતાં ગ્ય વસ્ત્ર કંડ રેકવા જોઈએ, તે ન મળવાથી ઠંડથી કંપતા શરીરવાળાને નજીક ગૃહસ્થ મળતાં શું થાય? તે કહે છે તે ગૃહસ્થ ઐશ્વર્યની ગરમીથી અહં. કરી છે. કસ્તુરીથી લેય કર્યો છે. ઉત્તમ જાતિના કેસરના જાડા રસથી ગાત્ર લીંપેલું છે. મીન મદ (
) આગુરૂ ઘન સાર ધૂપિત રિલ્લિકા (
) થી લેપેલા શરીરવાળે છે અને જુવાન સુંદરીઓના સંદેહથી વીંટાયેલે છે. અને શીત સ્પર્શને અનુભવ જેને નાશ પામે છે તે શેઠી. તેવા કંપતા મુનિને જોઈ વિચારે કે આ મુનિ મારી સુંદર સ્ત્રીઓ જે દેવાંગનાની રૂપ સંપદાને હસી કાઢે છે, તેને જોઈને સાત્વિક ભાવને પામેલે ધ્રુજે છે કે કંડના લીધે ? આવી રીતે શંકામાં પડેલે શેઠ બોલે, કે હે આ યુમન્ ! હે શ્રમણ ! પિતાના આત્માની કુલીનતાને પ્રકટ કરતે પ્રતિષેધ દ્વારવડે પૂછે છે કે તમને શું ઇક્રિયેની ઉન્મત્તતા દુઃખ દે છે? આવું ગૃહસ્થ પૂછે, તે તેને