________________
(૧૫) કેટી છે.) આ પ્રમાણે સાધુને આપવા કે બોલે; તથા હું તમારે માટે ઉપાશ્રય બનાવીશ; અથવા સુધરાવીશ. એવું બેલે, અને તે ગૃહસ્થ હાથ જોડીને માથું નમાવીને આહાર વિગેરેની નિમંત્રણું કરે અને બેલે. હે સાધુ! આ ભજન વાપરે; માાં સુધારેલાં ઘરમાં રહે તે વખતે સાધુ જે સૂવ અર્થને ભણેલે વિદ્વાન હોય; તેણે દીનતાવાળું મન ન કરતાં તેને ના પાડવી તે માટે ગુરૂ શિષ્યને કહે છે–હે આયુષ્યનું ! હે સાધુ! હે ભિક્ષુ ! તે ગૃહસ્થ બુદ્ધિમાન હેય; મિત્ર હોય; અથવા બીજે કઈ હોય; તેને સાધુએ કે ઉત્તર આપે? તે બતાવે છે, તે આયુષ્યન! હે ગૃહસ્થ! તમારૂં એ વચને હું સ્વીકાર નથી. (સ્ અપિના અર્થ માં છે, અને તે સમુચ્ચયના અર્થમાં છે.) મારે સાધુને આચાર જે પાળવાને છે, તેનું જ્ઞાન અને હેવાથી હું સ્વીકારું નહીં. તું મારે માટે જીવેને દુઃખ દેવા રૂપ ભજન વિગેરે બનાવે અથવા, ઉપાશ્રય બનાવે તે મને તે કહ્યું નહીં.. કારણકે, હે આયુષ્યન! હે ગૃહપતિ ! તેવા આરંભ કરાવવા રૂપ અનુષ્ઠાનથી હું મુક્ત થયેલ છું.
માટે જાણી જોઈને હું કેવી રીતે સ્વીકાર માટે હું સ્વીકાર નથી. આ પ્રમાણે જન વિગેરેના સંસ્કારને સાધુએ નિષેધ કર્યો. પણ જે, કઈ ગૃહસ્થ પ્રથમથી તે. સાધુને અભિપ્રાય જાણીને છાનું છે તેવું ભેજન, વિગેરે