________________
(૧૫ર) - પ્ર–કેવી રીતે જાણે?
પિતાની તીક્ષણ બુદ્ધિથી અથવા, તીર્થકરે બતાવેલા ઉપાથી અથવા બીજા માણસે એટલે, તેના નોકર ચાકર વિગેરેને પૂછીને જાણી લે કે, આ ગૃહસ્થ મારે માટે આરંભ કરીને આહાર વિગેરે અથવા, ઉપાશ્રય આપે છે. આવું બીજા પાસે સાધુ સાંભળે છે, તે વાતની ખાત્રી કરીને તે સાધુ કહે કે, આ અમારે માટે બનાવેલું છે તેથી કલ્પતું નથી; માટે, હું નહીં લઉં. જો, આવું કરનાર શ્રાવક હેય; તે, તેને ટુંકાણમાં પિંડ નિર્યુક્તિનું સ્વરૂપ સમજાવવું. બીજે, ભદ્રક સ્વભાવને હેય તે, તેને નિર્દોષ ભજનના દાનનું ફળ બતાવે; તથા ગોચરીના સોળ ઉતમ વિગેરે દોષ બતાવે; તથા યથાશક્તિ તે સંબંધી ધર્મકથા કહે છે – काले देशे कल्प्यं श्रद्धायुक्तेन शुद्धमनसा च । सत्कृत्य च दातव्यं दानं प्रयतात्मना सद्भ्यः ॥१॥ दानं सत्पुरुषेषु स्वल्पमपि गुणाधिकेविनयेन । वटकणि केव महान्तं न्यग्रोधं सत्फलं कुरुते ॥२॥ दुःखसमुद्रं प्राज्ञास्तरन्ति पात्रार्पितेन दानेन । लघुनेव मकरनिलयं वणिजः सद्यानपात्रेण ॥३॥ - ચગ્ય કાળ દેશમાં સાધુને કલ્પે તેવું શ્રદ્ધા સહિત શુદ્ધ મનથી ઉદ્યમવાળા થઈને પ્રાસુક દાન ઉત્તમ સાધુએને આપવું. (૧) .