________________
(૧૪૫) ઉચે નીચે કે તિરછી દિશામાં બધા પ્રકારે જે જે દિશાઓ છે અને શબ્દથી વિદિશા (ખુણ) છે, તેમાં એકેદ્રિય સૂમ બાદર વિગેરેમાં જે કર્મોને સમારંભ છે. અર્થાત અને દુઃખ દેવા રૂપ જે ક્રિયાઓને સમારંભ (સંસારી કૃત્ય) છે. તે બધા કર્મ સમારંભને જ્ઞ પરિક વડે જાણીને પ્રત્યાખ્યાન પરિણા વડે ત્યાગ કરવા..
પ્ર. કોણ ત્યાગ કરે.. ઉમર્યાદામાં રહેલે બુદ્ધિમાન સાથ. પ્ર. કેવી રીતે ત્યાગે ?
ઉ, પિતે પિતાના આત્માથી જ ચદ ભૂતગ્રામમાં રહેલા પૃથ્વીકાય વિગેરે જેને દુઃખ રૂપ આરંભ ન કરે. પણ બીજા પાસે પણ આરંભ ન કરાવે. તેમ આરંભ કરનારાની અનુમોદના ન કરે.
(સૂત્રમાં છઠ્ઠી વિભક્તિ છે. તેને અર્થ ત્રીજમાં લઈએ તે) તે હિંસાના કરનારાઓથી અમે શરમાઈએ છીએ. એ ઉત્તમ વિચાર કરીને સાધુ પિતે મર્યાદામાં રહીને તથા કર્મને સમારંભ મેટા અનર્થ માટે છે, એમ જાણીને પિતે તે કર્મ સમારંભ છેડે, તથા જુઠ વિગેરે દંડથી પતે ડરે. તેથી દંડીવાળે સાધુ જીવેને દુઃખ રૂ૫ દંડનું કંઈ પણું કાર્ય ન કરે. અર્થાત્ કરવું કરાવવું અનુમોદવું, તે ત્રણ કરણ અને મન વચન કાયા એ ત્રણ યોગ છે. તેના વડે ત્યાગે. આ પ્રમાણે સુધર્માસ્વામિ કહે છે.
પહેલે ઉદેશે. સમાપ્ત.