________________
(૧૪૦) સમજવા માટે કહેલ છે, માટે વધારે કહેતા નથી, એ પ્રમાણે પ્રવ અવ વિગેરેમાં પણ પાંચ અવયવ અથવા દશ અવયવ અથવા બીજી રીતે એકાંત પક્ષ સાથે સ્વાદ વાદ પક્ષ સરખાવી વિચારીને જ. (આ પાંચ અવયવ અને દશ અવયવનું સ્વરૂપ દશવૈકાલિક પ્રથમ અધ્યયનમાં મહરિભદ્ર સૂરિ મહારાજની ટીકામાં બતાવેલ છે. તેનું ભાષાંતર આ જ્ઞાન ભંડાર તરફથી પ્રસિદ્ધ થએલ હોવાથી ગુજરાતી વાંચનારને પણ છે.)
હવે સમાપ્ત કરે છે-એ પ્રમાણે ઉપર બતાવેલી નીતિએ તે બધા એકાંત વાદીઓને ધર્મ તેઓએ ગ્ય રીતે કહે નથી, તેમ શાસ્ત્ર પ્રણયનવડે સારી રીતે પ્રજ્ઞાપિત પણ નથી,
પ્ર–પિતાની બુદ્ધિએ તમે આ કેમ કહે છે? ઉ– નહી, અથવા વાદી પૂછે છે કે જે તે વાદીઓને એકાંત પક્ષ બબર કહેલું નથી, તે કે ધર્મ સુપ્રજ્ઞાપિત થાય છે. તેથી જૈનાચાર્ય (ગણધરે) સૂત્ર કહે છે
से जहयं भगवया पवेइयं आसुपन्नेण जाणया पासया अदुवा गुत्ती वओगोयरस्स त्तिबेमि सव्यत्य संमयं पावं, तमेव उवाइकम्म एस महं वि. वेगे वियाहिए, गामेवा अदुवा रणे नेव गामे नेव रपणे धम्ममायाणह पवेइयं माहणेण महमया, जा