________________
(૧૬) વનાર અને પિતાનું કાર્ય કરવા છતાં પણ, તે સુભટ ચિત્તને વિકાર (કઈ વખત) કરે છે. તે જ પ્રમાણે મરણ સમય આવે છત, સ્થિર મનવાળે હેય; તે પણ, કેઈ વખત સંજોગોને આધારે તેને ભાવ બગડી પણ જાય; તેથી કહે છે કે –જે મરણ કાળે અનેક દુખ આવે છતે પણ મેહ પામતું નથી. તેજ મુનિ સંસારને પરિગામી અથવા કર્મને, અથવા પિતે લીધેલા મહાવ્રતના ભારને પર્યત યાયી (છેવટ સુધી પહોંચનારે વિજયી) છે.
વળી, જુદુ જુદા પરિષહ ઉપ વડે હણાય છતાં, કંટાળે ન ખાતાં ઉંચેથી પડીને અથવા ગાદ્ધ પૃષ્ઠ (આપઘાત) અથવા બીજી કઈ પણ રીતે આપઘાત ન કરે.
અથવા હણાતાં પણ બાહા અત્યંતર તપ તથા પરિ વહ ઉપસર્ગો વડે હૈયે રાખી પાટીયા માફક સ્થિર રહે, પણ, મરવાના ભયથી દીનતા ન લાવે. તે જ પ્રમાણે કાળે પરવશતા પમાડેલે (જીણું શરીર થતાં) બાર વરસની સંખના વડે આત્માને દુર્બળ કરી પહાડની ગુફા વિગેરેમાં જગ્યા નિરવ જોઈને પાદપપગમન ઈગિત મરણ અથવા ભક્ત પરિજ્ઞા એ ત્રણમાંથી કોઈ પણ અવસ્થાવાળું અણસણ કરીને મરણની અવસ્થા સુધી અયુને ક્ષય થાય, અને શરીરથી જીવ જુદો પડે ત્યાં સુધી સ્થિરતા રાખે. આજ ખરી રીતે મૃત્યુને સમય છે. અથવા, શરીરને ભેદ છે. આજ જીવને