________________
(૧૩૩) ફક્ત ગહવર (પિલાણ) ના આકારવાળું મહાભૂતેથી રહિત હતું તેમાં અચિંત્ય આત્મ વિભુ (ઈશ્વર) પિતે સુતેલે તપ કરે છે. (૩) - તે ત્યાં સુતેલા વિભુની નાભીમાંથી એક કમળ ઉત્પન્ન થયું તે ઉગતા સૂર્યના મંડળ જેવું સેનાની કણિકાવાળું રમણિક હતું (૪)
તે પદ્યમાંથી ભગવાન દંડ ધારણ કરેલ જઈ પહેરિલે બ્રહ્મા ઉત્પન્ન થયે તેણે જગતની માતાઓને રચી છે. (૫)
દેવતાઓના સમૂહની માતા અદિતિ છે, અને અસૂરેની માતા દિતિ છે. મનુષ્યને મનુ છે. પક્ષીઓની માતા વિનતા છે. આ પ્રમાણે વિશ્વના પ્રકારોની માતાઓ બ્રહ્માએ બનાવી. (૬)
સરીસૃપની માતા કદ્ર છે. અને નાગની જાતીઓની માતા સુલસા છે. તેમ બધાં ચેપમાં પ્રાણીની મા સુરભિ છે. અને સર્વ બીજેની માતા ઈલા છે. આ પ્રમાણે પુરાણવાદીઓ બેલે છે, તેમ બીજા ધર્મવાળા પણ પિતાની બુદ્ધિ પ્રમાણે કલ્પના કરે છે, તેમ સમજવું. - બીજા મતવાળા કેટલાક અનાદિ લેક માનનારા છે જેમકે શાક્ય મતવાળા કહે છે હે ભિક્ષુઓ!
અનવ દમ્ર (અનાદિ) આ સંસાર છે તેની પૂર્વ કેરી જણાતી નથી, નિરાવરણ સને અવિદ્યા નથી, તેમ એને ઉત્પાદ નથી,