________________
( ૧૩૭ )
ગ્રંથ વધી જવાના ભયથી અહીં બહુ કહેવાનું છે, છતાં કહેતા નથી, તથા તેનુ' વર્ણન સૂત્રકૃત વિગેરે સૂત્રમાં વિસ્તારથી કહ્યું છે.
તે ધા પરસ્પર વિવાદ કરતા પેાતાના તત્ત્વના આગ્રહ કરી તેનું સમ ન કરતા પાતે નાશ પામ્યા છે, અને બીજાના નાશ કરે છે. તે બતાવે છે.
કેટલાક સુખથી ધર્મને ઇચ્છે છે, બીજા દુઃખથી ધર્મ માને છે, કેટલાક સ્નાનથી ધર્મ માને છે તથા મારોજ ધર્મ માક્ષ આપનાર છે, બીજો મેલવા જેવાજ નથી, એમ એલનારા અપુષ્ટ ( તુચ્છ ) ધર્મવાળા પરમાર્થ નહિં જાણુનારા ( ભાળા જીવે ) ને ફસાવે છે, હવે તેમના ઉત્તર જૈનાચાય બાપે છે. લોક છે અથવા નથી વિગેરેમાં તમે જાણા.
અકસ્માત (માગધ) દેશમાં આ શખ્સ ગોવાળણી સુધાં પશુ સંસ્કૃતમાં ખેલે છે, તેથી તેજરૂપે લીધે છે એટલે કસ્માદ્ (તે હેતુ છે અને અ સાથે લેવાથી અકસ્માદ તે અહેતુ છે) તેમાં તે હેતુના અભાવથી બનતું નથી, તેમાં એમ સમજવું કે દરેકમાં હેતુ રહેલ છે, જો તેમ ન માનીને એકાંતથીજ “ લેક છે, '” એવુ માનીએ તો તે અસ્તિ (છે), શબ્દ સાથે સમાન અધિકરણપણે થવાથી જગતમાં જે જે છે, તે બધુ લેાક થશે, અને તેમ માનતાં તેને પ્રતિ પક્ષ પણ ‘અલેક’ અસ્તિ (છે), તેથી લેકજ અલે