________________
( ૧૩૬ )
કેટલાક ઇશ્વરની પ્રેરણાથી થએલું માને છે, કેટલાક બ્રહ્માએ જગત્ કરેલું માને છે, એને કપિલ મતવાળા અન્ય ક્તથી બધું વિશ્વ થએલુ` માને છે. याच्छिक मिदं सर्व, केचिद् भूत विकारजं केचिचानिक रूपं नेतु, बहुधा संप्रधाविताः ॥ ४ ॥
કેટલાક યાદચ્છિક (સ્વભાવિક) ખધુ' માને છે, કેટલાક ભૂતાના વિકારથી થએલું માને છે, કેટલાક મતવાળા અનેક રૂપવાળુ જગત્ માને છે, આ પ્રમાણે અનેક પ્રકારે મતવાદીએ પાતાના વિચાર ખતાવવા દોડેલા છે.
આ પ્રમાણે જેમણે સ્યાદ્વાદ સમુદ્ર અવગાહન કર્યાં નથી તેવા એકાંશ ગ્રહુણ કરી મતિના ભેદવાળા બનેલા પરસ્પર દોષિત બનાવે છે, તેજ કહ્યું છે लोकक्रियाSSत्मतत्त्वे, विवदन्ते वादिनो विभिन्नार्थ अविदित पूर्व येष, स्यादवाद विनिश्चितं तत्त्वं ॥ १ ॥
લેક, ક્રિયા, આત્મા, તથા તત્ત્વ સંમ'ધી જુદા જુદા વિષયને અતાવવા તેજ વાદીઓ ઝઘડા કરે છે કે જેમણે સ્યાદ્વાદથી વિશેષ પ્રકારે નિશ્ચય કર્યા વિના તત્ત્વનું વણ ન કરેલ છે; પણ જેમણે સ્યાદ્વાદ નિશ્ચય કર્યાં છે, તેઓને ખ્રસ્તિત્વ નાસ્તિત્વ વિગેરે અનેા નયના અભિપ્રાય પ્રમાણે કથ`ચિત્ ( કોઈ અંશે ) આશ્રય વિવાદના અભાવજ છે.
મત
કરવાથી તેમને