________________
( ૧૨ )
સૌથી પરીક્ષા કરે તે બતાવે છે. જેમકે—સંવિગ્ન સાધુની ભક્ત અનેલી કોઈ વ્યતરીએ સ્ત્રીના વેષ ધારીને ઉજ્જડ દેવળમાં બેઠેલા સાધુને અનુકૂળ ઉપસૌથી ચલાયમાન ફરવા ધાયું; પણ તે ચલાયમાન ન થવાથી આ દૃઢ ધર્મી છે. એમ જાણીને ભક્તિથી વાંઘા. (૪) જુદી જુદી રીતે હાસ્યથી, દ્વેષથી કે, વિમ`થી કાઇ પણ એકથી પરીક્ષા કરે. જેમકે—ભગવાન મહાવીરને સંગમ નામના એકજ દેવતાએ વિમથી શરૂ કર્યા; અને દ્વેષથી પષિડ પુરા કર્યા. એટલે, આ ઉપસર્ગ માં પ્રારભ અને અંત જુદી જુદી રીતે થાય છે.
માણસથી પણ સાધુને ચાર પ્રકારે ઉપસગ થાય છે. (૧) હાસ્યથી, (૨) દ્વેષથી, (૩) વિમથી, (૪) કુશીળતના સેવન માટે. તેમાં હાસ્યથી દેવસેનાગણીકાયે નાના યુવક સાધુને કુમાગે દારવા સતાવ્યા; ત્યારે સાધુએ દાંડાથી તાડના કરી, વેશ્યાએ રાજા પાસે ફરીયાદી કરી. નાના સાધુને રાજાએ લાવ્યે. યુવકે શ્રીગૃહનાં દૃષ્ટાંતથી સમજાવ્યેા કે, હું રાજન્ ! તારા ખજાને લુટે; તે, તુ શુ કરે ? ॰ શિક્ષા કરૂ. સાધુએ કહ્યુ કેઃ—તેવી રીતે મે ઘણી સમજાવી કે, સાધુઓનું ધન નિર્મળ શીળ છે. માટે. તું દૂર થા. પણ, તેણે કઈ રીતે ન માન્યું માટે, જરા શિક્ષા કરવી પડી છે. (૨) દ્વેષથી સામભૂતિ ક્ષસ