________________
-
(८८) शांति विगैरे हम मतावस तवन पियारीन स्थान પરના ઉપકાર માટે ભિક્ષુ જે ધર્મ કથાની લબ્ધિવાળે હી તે કહે છે. અને તે ધર્મ જેવી રીતે કહે છે, તે બતાવે છે,
अणुवीइ भिक्खू धम्म माइक्खमाणे नो अत्ताणं आसाइजा नो परं आसाइजा नो अन्नई पाणाई भूयाइं जीवाई सत्ता आसाइजा, से अणासायए अणासायमाणे वज्झमाणाणं पाणाण भूया. णं जीवाणं सत्ताणं जहासे दीवे असंदीणे एवं से भवइ सरणं महा मुणी, एवंसे उहिए ठियप्पा अणिहे अचले चले अबहिल्से परिव्यए संक्खाय पेसलं धम्म दिष्टिमं परिनिव्वुडे, तम्हा संगति पासह गंथेहिं गढिया नरा विसन्ना कामकता तम्हा लूहा
ओ नो परिवित्तसिजा, जस्सिमे आरंभा सव्वओं सव्वप्पथाए सुपरिन्नाया भवंति जेसिमे लूसिणो नो परिवित्त संति, सेवंता कोहंच माणंय मायंच लोभंच एसतुट वियाहिए तिबेमि (सू. १९५)
તે મુમુક્ષુ ભિક્ષુ-ધર્મને પૂર્વી પર વિચાર કરીને, અથવા સાંભળનાર પુરૂષની પૂર્વ પર સ્થિતિ વિચારી જેને જેવું કથન એગ્ય હોય, તે ધર્મ તેને કહે છે. આ ઉપસર્ગ મર્યાદાના અર્થ માં છે તેથી) મર્યાદા વડે સમ્પન્ દર્શન