________________
(૬૧) કરનાર હોવાથી રક્ષક છે, તે બતાવે છે. બંને બાજુએ જેમાં પાણી છે તે દ્વીપ છે; તે દ્રવ્ય, અને ભાવ એમ બે ભેદે છે. તે દ્રવ્યદ્વીપમાં આશ્વાસ (વિશ્રાંતિ) લે છે, તેથી તે આશ્વાસ લેવાને માટે જે દ્વીપ ય; તે આધાસીર છે, તે નદી સમુદ્રના ઘણા મધ્યભાગમાં ( નદીની પહોળાઈ વિશેષ હોય તેમાં બંને બાજુએ પાણી વહેતું હોય અને વચમાં ખાલી જગ્યા હોય તે, તે બેટ કહેવાય છે. તે જ પ્રમાણે સમુ. દ્રમાં જગ્યા ઉપસેલી હોય તે વરસાદ લીધે તે ઉપસેલી જગ્યાના મેદાનમાં ફળદ્રુપ જગ્યા થાય છે, ત્યાં) વહાણ કેઇ પણ કારણે નદી સમુદ્રમાં ભાંગી જતાં ડૂબતાં માણસો આશ્રય લે છે. આ ટ પણ બે પ્રકારે છે. જે પખવાડીએ અથવા મારીને પાણીથી ભરાઈ જાય તે સંદીને કહેવાય, અને તે બેટે એ શરતીના પાણીથી ભરાઈ ન જાય તે અસંદી કાર્ય : જેમકે સિંહલદ્વીપ વિગેરે છે. અને વહાણવાળા તે નાશ્રય લે છે. અને પાણી વિગેરેને ઉપયોગ કરે છે. અને તે બેટથી તેમને આશ્રય મળે છે. તેવી જ રીતે ઉત્તમ રીતે વર્તતા સાધુને જોઈને ભવ્ય જીવે તેને આશ્રય લે છે, * .. અથવા દ્વિીપને બદલે દીપ (દી) પ્રકાશ આપનાર લઈએ તે તે પ્રકાશને માટે હેવાથી પ્રકાશ દીપ છે. અને તે સૂર્ય ચંદ્રમણિ વિગેરે અસંદીને છે. અને બીજો વિજળી ઉકાપાત વિગેરને સંદીન છે. (સૂર્ય ચદ્ર પ્રકાશ આપે પણ