________________
(८८) | ધૂત અધ્યયન પંચમ ઉદેશો.
ચેથ કહીને પાંચમે કહે છે. તેને આ સંબંધ છે. ગયા ઉદેશામાં કર્મ દૂર કરવા ત્રણ રવ છેડવાનું બતાવ્યું; અને તે કર્મ વિધૂનન ઉપસર્ગ વિધૂનન વિના સંપૂર્ણ ભાવને અનુભવતું નથી; તથા સત્કાર પુરસ્કાર રૂપ સન્માનના વિધૂનન વિના ગરવ ત્રિકની વિધૂનના સંપૂર્ણતાને ન પામે એથી ઉપસર્ગ સન્માનને વિધૂનન કરવા આ ઉદ્દેશ કહે છે. આ સંબધે–આવેલા ઉદ્દેશાનું આ પહેલું સૂત્ર છે. અખલિતાદિ ગુણ યુક્ત ઉચ્ચારવું તે કહે છે – . सेगिहेसु वागिहतरेलुवा गामेसुवा गामंतरेसुवा नगरेसुवा नगरंतरेसुवा जणवयेसुवा जणवयंतरेसुवा गामनयरंतरेवा गामजणवयंतरेवा नयरजणवयंतरेवा संतेगइया जणा लूमगा भवंति अदु. वा फासा फुसंति ते फासे पुटे वीरो अहियासए, ओए समिय सणे, दयं लोगस्स जाणित्ता पाईणं पडीणं दाहिणं उदीणं आइक्खे, विभए कि वेयवी, से उहिए वा अणुहिएतु वा सुस्सूसमाण उ पवे. यए संति विरई उपप्तमं निव्वाणं सोयं अववियं मद्दवियं लावियं अणइवत्तियं सव्वसिं पाणाणं