________________
(૮૯), सव्वेसि भू याणंसम्वोस सत्ताणं सव्वेसिं जीवाणं अणुवीइ भिक्खु धम्म माइक्खिजा (सू० १९४)
તે પંડિત મેધાવી નિષ્ઠિત અર્થવાળે વીર સાધુ સદા. સર્વજ્ઞ પ્રણીત ઉપદેશ પ્રમાણે વર્તનારે ગારવત્રિકથી અમર, તિબદ્ધ નિર્મમ નિષકિંચન નિરાશ એકાકી વિહારપણે (જનકલ્પી જેવ) ગામ ગામ વિચરતે ક્ષુદ્ર તીર્થંચ નર, દેવે કરેલા ઉપસર્ગ પરિસોથી દુઃખના સ્પર્શો ભગવતે છતાં નિર્જરાને અર્થી બનીને સારી રીતે સહન કરે. " - પ્ર–કઈ જગ્યાએ તેને તેવા પરિસહ ઉપસર્ગો દુઃખ દે? તે કહે છે. આહાર વિગેરે માટે ઘરમાં જતાં (ઉંચ નીચ મધ્યમ જાતિનાં ઘરે હેય માટે બહુ વચન સૂત્રમાં છે) તથા ઘરની વચમાં જતાં તથા (બુદ્ધિ વિગેરે ગુણેને ખાઈ જાય તે ગામ) ગામમાં ગામતરમાં તથા કર વિનાનાં નગરમાં અથવા અંતરાળે જતાં થાય છે, તથા જ્યાં લોકોને રહેવાનાં સ્થાન તે જનપદ છે, તે અવ તિ (માળવા) વિગેરે છે, તે દેશ સાધુને વિહાર એગ્ય ૨૫ દેશ છે (તે આર્ય દેશ છે બાકીના ૩૧૯૭૪ અનાર્ય છે. નીચે ટીપણુમાં બીજા સૂત્રને પાઠ મુકે છે. ___पुरच्छिमणं कप्पड निरगंथाणवा निग्गंधीणवा जाव मगहाओ एत्तए, दक्खिणणं कप्पड निरगंथा. णवा निग्गंधीण वा जाव कोसंबीओ एत्तए पच्छि