________________
(૪૮)
परिक्कमंतं भुजो अचेलं तणफासा फुसंति सीयफासा फुसंति तेउफासा फुसंति दसमसग फासा फुसंति एगयरे अन्नयरे विरूवरूवे फासे अहियामेह अचेले लाघवं आगममाणे, नवे से अभिसमन्नागए भवइ, जहयं भगवया पवेइयं तमेव अभि. समिचा सव्वओ सनत्ताए संमत्तमेव समभिजा. गिजा, एवं तेर्मि महावीगणं चिररायं पुवाई वासाणि रीयमाणाणं दवियाणं पास अहियासियं (ટૂ૦ ૧૮૬) . આ ઉપર બતાવેલું અથવા હવે પછી, કહેવાતું (જે ગ્રહણ કરાય તે આદાન.) તે કર્મનું ઊપાદાન છે, અને તે કર્મ ઊપાદાન થવાનું કારણ સાધુને જોઈતાં ધર્મઉપકર
થી અધિક પ્રમાણમાં હવે પછી કહેવાતાં વસ્ત્ર વિગેરે છે, તે વધારાનાં વસ્ત્ર વિગેરેને મુનિએ ત્યાગ કરી દેવાં.
પ્ર–તે મુનિ કેવું હોય છે? ઉતે સદાએ સારી રીતે વર્ણવેલા ધર્મવાળે છે. એટલે, તેને સંસાર-ભ્રમણને ડર હેવાથી પિતાને અર્પણ કરેલાં મહાવ્રતને ભારવાહી છે, તથા વિધૂત (ક્ષુણુણ), એટલે, સારી રીતે જેણે ક૫-(સાધુને આચાર) આત્મામાં ફરસે છે, તે મુનિ આદાન-(કમને) ખેરવશે.