________________
(૪૭) સાધુ સંયમમાં વર્તે વળી તે તેવાં બીજાં કુલેમાં આહીર સુગંધવાળે કે દુર્ગધવાળા હોય, ત્યાં રાગદ્વેષ ન કરે વળી ત્યાં એકલવિહાર કરતાં મસાણમાં પ્રતિમા એ રહેતાં યાતુધાન (રાક્ષસ છે વિગેરેએ કરેલા શબ્દો ભયકારક લાગે, અથવા બીભત્સ પ્રાણીઓ દીપ્ત જીભવાળાં (વાઘ વિગેરે) બીજા જીવોને પીડે; સંતાપે છે અને તેને પણ સંતાપે તે, તે તેવા વિષય-દુઃખના સ્પર્શોને સમ્યફપ્રકારે ધ રાખીને સહન કર એવું સુધર્માસ્વામિ જબુસ્વામિને કહે છે -
બીજો ઉદ્દેશ સમાપ્ત થ.
- ત્રીજો ઉદેશે કહે છે. બીજે દેશે કહી ત્રીજે કહે છે. તેને આ પ્રમાણે સંબંધ છે. બીજામાં કર્મ દેવાનું બતાવ્યું; અને તે ઉપકરણ શરીરના વિધૂનન વિના ન થાય માટે હવે, ઉપકરણ વિગેરેનું વિધૂનને કહે છે. આવા સંબધે આવેલા ઊદ્દેશાનું આ પહેલું સૂત્ર છે.
एवं खु मुणी आयाणं सया सुपरवाच घम्मे बिहूयकांनझांसइत्ता, जे अचेले परिवुसिए तरस
भिक्खुस्सनो एक भव-परिजुग्णे में वत्थे वस्य जाइस्सामि सुत्तं जाइस्सामि सूइ जाइस्लामि संघिस्सामि सीविस्तामि उकसिस्सामि वुवासिस्सामि परिहिस्सामि पाउणिस्सामि, आधा सत्य