________________
આખી જીદગી સુધી અનુષ્ઠાન કર્યું છે. તે જ વિશેષથી કહેછે. (ચોરાશી લાખ, ને જે રાશી લાએ ગુણતાં જે સંખ્યા થાય; તેટલાં વરસેનું પૂર્ણ થાય છે.) તેવાં ઘણા પૂર્વ સુધી
યમ--અનુષ્ઠાન પાળતા મુનિઓ વિચર્યા છે. પૂર્વની સંખ્યા ૭૦, ૫૬ ૦૦૦૦૦૦૦૦૦૦ વર્ષની છે. આ વાત શિખદેવ ભગવાનના વખતથી તે દશમા શિતળનાથ સુધી પૂર્વનાં આઉખાં હતાં, તેને આશ્રયી છે. | (આઠ વર્ષ ઉપરની ઉમરના શિષ્યને દીક્ષા અપાય, અને તેનું લાબું આયુષ્ય હોય તેને આશ્રયી છે.) ત્યારપછી, શ્રેયાંસનાથ ભગવાનથી વર્ષની સંખ્યાની પ્રવૃત્તિ જાણવી, તથા કાવ્યજી જે મુક્તિ જવાને ગ્યા છે, તેમને તું જે, અને જે ઘાસના કઠેર ફરસે વિગેરે ઉપર બતાવ્યા; તે તમારે સારી રીતે સહેવાં. જેમાં તેમણે સહ્યા; તેમ, બીજા ઉત્તમ સાધુ સહન કરે છે. આ પ્રમાણે જે ઉત્તમ સાધુ સહન કરે તેને શું લાભ થાય તે કહે છે – . आगयपन्नाणाणं किसा बाहवो भवंति पयणुए य मंससोणिए विस्सणि कट्ट परिन्नाय, एस तिण्णो मुत्ते विरए वियाहिए त्तिमि ( सू० १८६) - આગત તે મેળવેલું છે. પ્રજ્ઞાન જેમણે તેવા ગીતાર્થ સાધુઓ તપ કરીને તથા પરીસ સહીને કૃશ (પાતળી) આહ વાળા બને છે, અથવા મહાન ઉપસર્ગ તથા પરીસહુ