________________
(૩૫) ગહ છેડવા સૂચવ્યું. તે છે, કર્મનું વિધાન એક તે મફળ થયું કહેવાય, માટે કર્મનું વિધુનન કરવા આ ઉદ્દેશે કહેવાય છે. આ સંબધે આવેલા ઊદેશાનું આ પહેલું સૂત્ર છે.
आउरं लोग मायाए चइत्ता पुन्ध संजोगं हिरुचा उवसमं वसित्ता बंभचेरंसि वसु वा अणु वसुवा जाणित्तु धम्म अहा तहा अहेगेतम चाइ. कुसीला (રૂ૦ ૨૮૨)
લેક તે માતાપિતા, પુત્ર, કલર વિગેરે નેહના સંબ ધથી વિયેગ થતાં પીડાય છે, અથવા તેમનું બગડતાં પીડાય છે, અથવા સંસારી-જીને સમૂડ કામરાગમાં પીડાતે હેય; તેને જ્ઞાનવડે ગ્રહણ કરીને (સમજીને લમણા પિતાનાં માતાપિતા વિગેરેને સંબંધ છેડીને તથા ઉપશમ મેળવીને બ્રહ્મચર્યમાં વસીને ઉત્તમ સાધુ કે હિય? તે કહે છે:–વસુતે, દ્રવ્ય છે. તે દ્રવ્યવાળે. અર્થાત કષાયરૂપ-કાળાશ વિગેરે મળને દુર કરી પિતે વીતરાગ બને છે, અને તેથી ઊલટે, અનુવસુ સરસ છે. અથવા વસુ તે, સાધુ છે. અને અનુવસુ તે, શ્રાવક છે. તેમજ, કહ્યું છે કે
वीतरागो वसुज्ञेयो, जिनो वासंयतोऽयवा; सरागोहिय)ऽनु वसुः प्रोक्ता स्थविरः श्रावकोऽपिवार - વીતરાગ તે વસુ જાણ, પછી તે જિન હેય આ