________________
(૪૦) જ્ઞાન ભણીને સમ્યફવમાં દઢ થઈ અશુભકર્મને ક્ષય કરી નાંખે છે.) કહ્યું છે કેयत्र प्रमादेन तिरोऽप्रमादः, स्यादापि यत्नेन पुन:
પ્રવક विपर्ययेणापि पठति तत्र, सूत्राण्यधीकारवशाद वि
જ્યાં પ્રમાદવડે સૂત્ર કહેવાયાં હય, ત્યાં વિધિ અપ્રમાદ હેવાથી અપ્રમાદના વર્ણનનાં સૂત્રે અધિકારના વશથી વિધિને જાણનારા વિપર્યયવડે ભણે છે (કહે છે.) અથવા, અપ્રમાદનાં કહી તે યત્નવડે પાછાં પ્રમાદનાં સૂત્રો કહે છે – તે ઉત્તમ સાધુએ વળી, કેવા થઈને ધર્મ આચરે છે? તે કહે છે –કામગોમાં અથવા માતાપિતા વિગેરે લેકમાં એહ ન કરનારા, અને ધર્મચારિત્રમાં એટલે, તપસંયમ વિગેરેમાં દઢતા રાખનારા ધર્મ આચરે છે. વળી, બધા પ્રકારની ભાગાકાંક્ષાને પરિજ્ઞાવડે દુઃખરૂપ જાણીને પ્રત્યાખ્યાનપરિજ્ઞાવડે ત્યાગે છે, તે ભેગાકાંક્ષા ત્યાગવાથી જે ગુણે થાય તે કહે –બાપ” એ કામ પિપાસાને ત્યાગના પ્રકર્ષથી નમેલે “” પ્રણમેલે સંયમમાં, અથવા કર્મ ધામાં (લીન થય) મહામુનિ બને છે, પણ તેવા ગુણથી રહિત હોય, તે મહામુનિ બનતું નથી. “જિં” વળી, સર્વે પ્રકારે પુત્રકલત્રાદિને સંબધ, અથવા વિષયાભિલાષને માહ