________________
(૨૯) आउरा परियावए नालं पास, अलं तवेएहिं एवं પણ મુળ મહામર્થ ના વાવ વવ (જૂ ૦૨૭૮)
(ગુરૂ કહે છે હે શિષ્ય !) કર્મના વિપાથી આવેલાં બહુ દુખે જે જેને છે, જેથી તે જાણીને તમારે તેમાં અપ્રમાદવાળા થવું, પ્ર. વારંવાર આવો ઉપદેશ કેમ કરે છે ? ઉ—–કારણ કે અનાદિ ભવના અભ્યાસથી ન ગણાય, તેટલા ઉત્તર પરિણામ વાળા ઈચ્છામદન વિષયોમાં વૃદ્ધ થયેલા પુરૂષે છે, તેથી પુનરૂક્તિ દેષ લાગતું નથી, હવે કામ (કુચેષ્ટા) માં જે છ આસક્ત છે, તે શું મેળવે છે, તે કહે છે–બલરહિત (નિઃસાર) તુષ (ડાંગરનાં ફ્રેતરાં). ન મુઠ્ઠી સમાન દારિક શરીર જે પિતાની મેળે ભંગ (નાશ) ના સ્વભાવવાળું છે, તેના વડે સુખ મેળવવા કર્મને. ઉપચય કરીને અનેકવાર વધ (મરણ ઘાત) ને મેળવે છે,
પ્ર–ક માણસ આવા કડવા વિપાકવાળી સંસારી વાસનામાં રતિ (આનંદ) માને ? તે કહે છે –
જે મેહના ઉદયથી આર્ત થયેલ છે. અને કાર્ય અ-- કાર્યના વિવેકને ગણતું નથી, તે પ્રાણી જેના વડે બહુ દુઃખ પમાય તેવા કામ વિષયમાં વૃદ્ધ થાય છે, અથવા પ્રાણુઓને લેશરૂપ કૃત્યને પિતે રાગદ્દેશથી આકુળ બનેલ બાળજીવ. પ્રકષથી કરે છે, અને તેવા પાપ કરવાથી તેના કર્મના ફળરૂપ વિપાકથી અનેકવાર પતે વધ પામે છે, (બુરે હાલે મરે