________________
(૨૮) ભાષા લબ્ધિ પામેલા બે ઇંદ્રિય વિગેરે જે પણ છે. તેજ પ્રમાણે રસને અનુસારે જનારા તે કડ-તીખ કષાય વિગેરે રસને જાણનારા એટલે, મનવાળી સંજ્ઞ–જી પણ છે. (આ પ્રમાણે સંસારીજીને કર્મવિપાક વિચારીને મહાભય જાણ;) તેમજ, ઊદક-(પાણ) રૂ૫-એકેન્દ્રિય જીવે છે. પર્યાપ્ત-અર્થાત અવસ્થામાં, તથા ઊદકમાં ચરનારા તે પિરા, છેદનક, લેહણક વિગેરે ત્રસ જીવે છે, તથા માછલાં, કાચબા વિગેરે પણ છે. તેમજ, સ્થળ ઉપર જન્મનારા, અને કેટલાક જળને આશ્રયે રહેલા મહારગ તથા પક્ષી-એમાંના કેટલાક, તે પાણીમાં પિતાનું જીવન ગુજારનારા જાણવા અને બીજાં પક્ષીઓ આકાશગામી છે. આ પ્રમાણે બધાં પ્રાણીઓ (પિતાનાથી બીજા નબળાં) પ્રાણીને આહાર વિગેરે માટે, અથવા મત્સર વિગેરે માટે દુઃખ આપે છે. તેથી શું સમજવું ? તે કહે છે –(હે શિષ્ય !) તું અવધાર ! કે, આ ચિદ રજજુપ્રમાણ-લકમાં કમવિપાકના કારણે જુદી જુદી ગતિમાં દૂઃખ તથા કલેશનાં ફળરૂપ-મહાભય છે.
પણ તેમાં સુખ તે, કહેવા માત્ર છે.) શામાટે કવિપાકિથી મહાભય છે ? તે કહે છે –
बहु दुक्खा हु जंत वो, सत्ता कामेसु माणवा, अवलेणा वहं गच्छति सरीरेणं पभंगुरेण अहे से बहुदुक्खे इइ बाले पकुव्वइ एएरोगा बहु नच्चा