________________
(૨૭) દેવ, ચ્યવન, તથા વહાલાંના વિયેગથી દુખી છે. કેધ, ઈર્ષ્યા, અહંકાર, કામદેવથી અતિ પીડાયેલા છે, તેથી હે આર્ય !-(ઉત્તમ) પુરૂષે ! અહીં કંઈપણ સુખ વર્ણવવાયેગ્ય હોય; તે વિચારીને કહે છે વિગેરે સમજવું.)
તેથી, આ પ્રમાણે ચાર ગતિમાં પડેલા સંસારી જી. જુદા જુદા રૂપે કર્મવિપાકને ભેગવે છે, તે જ સૂત્રકાર બતાવે છે. “પતિ’ પ્રાણીઓ વિદ્યમાન છે. તેઓ ચક્ષુઈદ્રિયથી વિકળ તે દ્રવ્યધા છે, અને સારા-માઠા વિવે-- કથી રહિત ભાવઅધ પણ છે. તેઓ નરકગતિ વિગેરેના દ્રવ્ય અંધકારમાં તથા મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય વિગેરેના કર્મવિપાકથી મળેલા ભાવઅંધકારમાં પણ રહેલા (શાસ્ત્રકારે) વર્ણવ્યા છે. “ર્ષિ ૨” વળી, તેવી કુષ (કેઢ) વિગેરેની અધમ અવસ્થામાં, અથવા એકેદ્રિયની, અથવા અપયંતિ અવસ્થાને એકવાર અનુભવીને પાછું કર્મ ઊદય આવતાં તેમજ, અવસ્થાને વારંવાર અનુભવીને ઊંચ-નીચ તીવ્રમ દુઃખ વિશેષના સ્પર્શોને જીવ અનુભવે છે. આ બધું તિર્થંકરે કહેલું છે. તે કહે છે. આ બધું તીર્થકરે પ્રકર્ષથી અથવા પ્રથમથી કહેલું છે, માટે પ્રવેદિત છે. તથા હવે પછી, કહેવાતું પણ તેમનું કહેવું છે. “ક્ષતિ” જે વિદ્યમાન છે. એટલે, (વાસ ધાતુને અર્થ શબ્દ, તથા કુત્સાના અર્થમાં છે. માટે,) જેઓ વાસ કરે છે, તે વાસ કાં (બોલનારા) :