________________
(૨૩) વારવડે તેના બે બાહુ છેદીનાંખે છે, તથા કુંભમાં રાખીને ગરમ ગરમ તરવું પાય છે, તયી મૂષમાં (ઘાલીને જેમ સેની સેનું પીગળાવે તેમ) ઘાલીને શરીરમાં બળતા રાખેલા છે. भृज्ज्यन्ते ज्वलदम्बरीषहुतभुग ज्वालाभिराराविणो, दीप्तां गारनिभेषु वज्र भवनेष्वं गारके त्थिताः दह्यते विकृतोय बाहुवदनाः ऋदन्त आर्तस्वनाः જરૂરતઃ in ફિર વિરાળા હૃાળrઘ ના
- અ ા છે . વળી, તે નારકીના છ બળતા અંબરીષ અશ્વિની જવાળા વડે પિકાર કરાતા ભુંજાય છે, તથા બળતા અંગારાવાળા વજાભવન માફક અંગારામાં ઊભા થયેલા રાંકડા વાળા ઊંચા હાથ કરીને ખોખરા અવાજવાળા રડતા બળે છે. અને તે બિચારા નારકીના છ શરણરહિત થઈને બધી દિશામાં (આશય) આપનારને દેખે છે, પણ તેમને બચાવવા કઈ સમર્થ નથી; વિગેરે, નારકીનાં દુઃખ છે. તથા તિર્યગગગમાં પૃથ્વીકાયની છલાખ નિ છે, તથા બાર લાખ કુલ કોટિ છે. તેમને નીચલી (પીડાઓ ) છે.
સ્વકાય–પરકાયનાં શસ્ત્રથી પીડા છે, તથા શીત–ઉષ્ણની પીડા છે. તે જ પ્રમાણે અકાય (પાણી) ના જીવન છલાખ પેનિ, તથા કુલ કેટ, તથા જુદી જુદી જાતિની વેદનાએ છે. અગ્નિકાયની ૭લાખ નિ, તથા ૩લાખ કુલ