________________
૩૪
અષ્ટમ પ્રકાશ; એકાંતઉત્થાપન, અનેકાંતપ્રતિષ્ઠાપન
દાહરણ
સત્ત્વ નિત્ય એકાંત તે, અકૃતાગમ કૃતનાશ; જો એકાંત અનિત્ય તા, અકૃતાગમ કૃતનાશ.
આત્મા નિત્ય એકાંત તા, ના સુખ દુઃખના ભાગ; જો એકાંત અનિત્ય તા, ના સુખ દુઃખના લેગ. ન નિત્ય એકાંતિક મતે, અધમેાક્ષ પુણ્યપાપ; ન અનિત્ય એકાંતિક મતે, ધમાક્ષ પુણ્યપાપ. ક્રમ-અક્રમથી નિત્યની, અક્રિયા નહિઁ યુક્ત; ત્યમ એકાંતે ક્ષણિકમાં, અથ`ક્રિયા નહિં યુક્ત. નિત્ય અનિત્ય સ્વરૂપતા, જ્યારે વસ્તુના હોય; જેમ ભાખી ભગવાન ! તેં, ત્યારે દ્વેષ ન કાય. ગાળ ખરે! કહેતુ છે, ને સુ પિત્તનિમિત્ત; તેડુ ઉભયમય ઔષધે, છે નĆિ દોષ સ્વચિત. સત્ પ્રમાણુથી ઉભય તે, એક સ્થળે ન વિરુદ્ધ; મેચકાદિ વસ્તુ વિષે, દૃષ્ટ જ વધુ વિરુદ્ધ,
ન
અનુષ્ટુપ
એક વિજ્ઞાન આકાર, નાના એવા તથાગત પ્રાન, ન
Jain Education International
આકાર જે ગણે; અનેકાંતને હુશે.
For Private & Personal Use Only
૧
.
www.jainelibrary.org