Book Title: Vitragstav
Author(s): Hemchandracharya, Bhagvandas Mehta
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 418
________________ હણ દર્શનથી માંય અસદનવાસના દૂર કરે ! ૩૬ હારા માંચ અસદશનવાસના દૂર કરે – मम त्वदर्शनोद्भूताश्चिरं रोमाञ्चकण्टकाः । नुदन्तां चिरकालोत्थामसद्दर्शनवासनाम् ॥४॥ તુજ દર્શનથી મુજ ઉઠયા, રેશમાંચકંટક પૂર; - ચિરકાલની અસદર્શન,-વાસના કરે દૂર. ૪ અર્થ ––મને હારા દર્શનથી ઉદ્દભવેલા ચિર (લંબે વખત રહેતા) રોમાંચ-કંટકે ચિરકાલથી ઊઠેલી અસદુદર્શન વાસનાને દૂર કરે! વિવેચન જાંતિનું કારણ એવું અસદર્શન તે આરાધવાથી પૂર્વે આ છે પિતાનું સ્વરૂપ તે જેમ છે તેમ જાણ્યું નથી.' -શ્રીમદ્ રાજચંદ્ર, પત્રક ૩૫૮ હે ભગવાન! હારા દર્શનથી મને ચિરકાળ-લાંબા વખત સુધી રોમાંચ ઉલ્લસે છે–જાણે કાંટા કાંટા ઉગ્યા હિય એવા “રોમાંચકંટકે ” ઉલ્લસે છે. આ હારા દર્શનથી ઉદ્દભવેલા ચિરકાળ ટકતા મહારા રે માંચકંટકે ચિરકાળથી • ઊઠેલી અસદુદર્શનની વાસનાને દૂર કરે! અત્રે પણ અજબ કુશળતાથી ભસ્થતિશય વ્યંજિત કર્યો છે. અત્રે ભાવ એ છે કે અનાદિથી આ જીવે અસદર્શન–મિથ્યાદર્શન–આરાધ્યા કર્યું છે, એટલે અસદુદર્શનની દુર્વાસનાના ગાઢ સંસ્કાર આત્મામાં રમે મે–પ્રદેશે પ્રદેશ વ્યાપી ગયા છે. એટલે જેમ કાંટાને કાંટે ખેંચી કાઢે તેમ આ અસતું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446