SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ હણ દર્શનથી માંય અસદનવાસના દૂર કરે ! ૩૬ હારા માંચ અસદશનવાસના દૂર કરે – मम त्वदर्शनोद्भूताश्चिरं रोमाञ्चकण्टकाः । नुदन्तां चिरकालोत्थामसद्दर्शनवासनाम् ॥४॥ તુજ દર્શનથી મુજ ઉઠયા, રેશમાંચકંટક પૂર; - ચિરકાલની અસદર્શન,-વાસના કરે દૂર. ૪ અર્થ ––મને હારા દર્શનથી ઉદ્દભવેલા ચિર (લંબે વખત રહેતા) રોમાંચ-કંટકે ચિરકાલથી ઊઠેલી અસદુદર્શન વાસનાને દૂર કરે! વિવેચન જાંતિનું કારણ એવું અસદર્શન તે આરાધવાથી પૂર્વે આ છે પિતાનું સ્વરૂપ તે જેમ છે તેમ જાણ્યું નથી.' -શ્રીમદ્ રાજચંદ્ર, પત્રક ૩૫૮ હે ભગવાન! હારા દર્શનથી મને ચિરકાળ-લાંબા વખત સુધી રોમાંચ ઉલ્લસે છે–જાણે કાંટા કાંટા ઉગ્યા હિય એવા “રોમાંચકંટકે ” ઉલ્લસે છે. આ હારા દર્શનથી ઉદ્દભવેલા ચિરકાળ ટકતા મહારા રે માંચકંટકે ચિરકાળથી • ઊઠેલી અસદુદર્શનની વાસનાને દૂર કરે! અત્રે પણ અજબ કુશળતાથી ભસ્થતિશય વ્યંજિત કર્યો છે. અત્રે ભાવ એ છે કે અનાદિથી આ જીવે અસદર્શન–મિથ્યાદર્શન–આરાધ્યા કર્યું છે, એટલે અસદુદર્શનની દુર્વાસનાના ગાઢ સંસ્કાર આત્મામાં રમે મે–પ્રદેશે પ્રદેશ વ્યાપી ગયા છે. એટલે જેમ કાંટાને કાંટે ખેંચી કાઢે તેમ આ અસતું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002070
Book TitleVitragstav
Original Sutra AuthorHemchandracharya
AuthorBhagvandas Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1965
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy