________________
૪ લ્હારો દાસ-કિંકર, તું સ્વીકાર !
૩૭૧ વીતરાગ ! “બોમ્'–ભલે એમ હ–બહુ સારું એમ કહીને તું પ્રતિપન્ન કર? સામે સ્વીકાર કર ! હે નાથ ! આથી આગળ વધારે હું બેલ નથી, અર્થાત્ હે વીતરાગ ! હારૂં સ્તવ કરવા માટે જેટલું કહેવું હતું તે પેટ ભરીને કહી દીધું છે, એટલે હારું વક્તવ્ય સમાપ્ત કરી આ વીતરાગસ્તવની પણ સમાપ્તિ કરું છું. જય વીતરાગ !
કુમારપાલ મહારાજને અંત્ય મંગલ આશિષ– श्रीहेमचन्द्रप्रभवादीतरागस्तवादितः । कुमारपालभूपालः, प्राप्नोतु फलमीप्सितम् ॥९॥
અનુપ— ભગવાન! હેમચંદ્ર આ, રચેલા સ્તવથી અહો! કુમારપાલ ભૂપાલ, વાંછિત ફલને લહે! ૯
અર્થ: શ્રી હેમચન્દ્ર થકી જેને “પ્રભવ'—જન્મ છે એવા આ વીતરાગસ્તવ થકી કુમારપાલ ભૂપાલ ઈસિત”—ઇટ ફલ પ્રાપ્ત કરો!
વિવેચન “કામિત પૂરણ સુરત સખી, આનંદઘન પ્રભુ પાય,
–શ્રી આનંદઘનજી વીતરાગસ્તવની પૂર્ણતા પછી સ્તવકર્તાએ આ ટૂંકી પ્રશસ્તિ કરી છે. અત્રે ખાસ જેન પરમાર્થ ઉપકાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org