Book Title: Vitragstav
Author(s): Hemchandracharya, Bhagvandas Mehta
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
३७३
કુમારપાલ મહારાજને મંગલ આશિષ
૩૭૩ કાવ્યાનુવાદકર્તા-વિવેચનકર્તાની ટીકાકર્તાની) પ્રશસ્તિ
વસંતતિલકાઆ વીતરાગસ્તવ ભક્તિભરે ભરેલું,
શ્રી હેમચન્દ્રજી મહાકવિએ કરેલું; કાવ્યાનુવાદ તસ આ ભગવાનદાસે,
કીધે સ્વ-અન્ય ઉપકાર ગણી ઉલાસે. ૧ સાદું દીસે તદપિ આશયથી ગભીરૂં,
આ વીતરાગસ્તવ સાગર શું ગભીરૂં; ત્યાં મારી ડૂબકી વિવેચનની ઉલાસે,
બેન્યા સદઈ રતને ભગવાનદાસે,
૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446