Book Title: Vitragstav
Author(s): Hemchandracharya, Bhagvandas Mehta
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 412
________________ મસાદના દેવ છોડી આજ્ઞાભક્તિથી જ મુક્તિ ૩૫૯ પ્રસાદનાસૈન્ય છોડી આજ્ઞાભક્તિથી જ મુક્તિहित्वा प्रसादनादैन्यमेकयैव त्वदाज्ञया। सर्वथैव विमुच्यन्ते, जन्मिनः कर्मपञ्जगत् ॥८॥ પ્રસાદનાનું દીનપણું ત્યજી, તુજ આજ્ઞાથી જ એક કર્મપંજરથી પ્રાણું મુકાય છે, સર્વથા જ અહી છેક તુજ આજ્ઞાથી. ૮ અર્થ – પ્રસાદનાનું'–પ્રસન્ન કરવાનું દૈન્ય-દીનપણું છોડી દઈ, એક જ લ્હી આજ્ઞાથી જન્મીઓસંસારીઓ કર્મપજમાંથી સર્વથા જ વિમુક્ત થાય છે. વિવેચન આણ રંગે ચિત્ત ધરજે, દેવચંદ્ર પર શીઘ વરીજે” –શ્રી દેવચંદ્રજી આમ હે વીતરાગ દેવ! આજ્ઞાઆરાધનને સુગમ સુગોચર માર્ગ છે, એટલે “પ્રસાદનાનું’- કોઈ દેવને પ્રસન્ન કરવાનું-રીઝાવવાનું “દૈન્ય”—દીનપણું છેડી દઈને એક જ હારી આ આજ્ઞાથી , જન્મીઓ”—જન્મ ધરનારા સંસારીઓ કર્મ પંજરમાંથી–કર્મના પાંજરામાંથી સર્વથા જ વિમુક્ત થાય છે; પંખી જેમ પાંજરું તૂટતાં ગગનમાં યથેષ્ઠ સ્થળે ઊડી જાય છે, તેમ કમ્પંજરમાંથી મુક્ત થયેલા જીવો નિર્વાણરૂપ ઈષ્ટ સ્થાનને પામી જાય છે. આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446