________________
નિષ વીતરાગ થકી જ સદેષ કલિની શોભા ૨૧૧
નિર્દોષ વીતરાગથકી જ સદેવ કલિની શોભા बहुदोषो दोषहीनात्त्वत्तः कलिशोभत । विषयुक्तो विषहरकणीन्द्रो इव रत्नतः ॥८॥ ભગવાન ! તું દેશવિહીન થકી,
કલિ શોભી રહ્યો બદલી નકી; વિષધારક જેમ ફણીન્દ્ર ખરે !
વિષહારક રત્નથી શોભ ધરે. ૮ અર્થ-ડેષહીન એવા ન્હારા થકી બહુદોષવાળો કલિ શોભે છે,–જેમ વિષહર રત્ન થકી વિષયુક્ત ફણીન્દ્ર (ફણિધર નાગ) શેભે છે તેમ.
વિવેચન * કળિયુગમાં અપાર કષ્ટ કરીને પુરુષનું એાળખાણ પડે છે. છતાં વળી કંચન અને કાંતાને માહ તેમાં પરમ પ્રેમ આવવા ન દે તેમ છે. xx અને આ કળિયુગ તેમાં જે નથી મુંઝાતા તેને નમસ્કાર,
–શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૨૩૨ હે વીતરાગ ! ઉપર કહ્યું તેમ બહષવા છતાં આ કલિકાલ તું નિર્દોષમૂનિ થકી શોભી રહ્યો છે. તે માટે પ્રતિવસ્તૃપયા આ છે–જેમ વિષધર ફર્ણિપતિ વિષહર મણિથકી શોભે છે તેમ. અર્થાત્ આ કલિકાલ તે ઝેરીલે મહાનાગ (Deadly Cobra) છે, અને તેમાં તુ મેહરૂખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org