________________
અદ્ભુત ચારિત્ર મહિમાતિશય
વીતરાગના અદ્ભુત ચારિત્ર મહિમાતિશય नारका अपि मोदन्ते, यस्य कल्याणपर्वसु । पवित्रं तस्य चारित्र, को वा वर्णयितुं क्षमः ? ॥७॥
જસ અપૂર્વ કલ્યાણ પમાં,
મુદિત
તસ
નારીઓ ય સર્વ માં;
પવિત્ર ચારિત્ર વર્ણવા, પુરુષ કાણુ થાયે સમથ વા?
અર્થ :—–જેના સ કલ્યાણક પર્વ દિવસેામાં નારકીએ આનંદ પામે છે, તેનુ પવિત્ર ચારિત્ર વવવાને
પણ કાણ સમ છે ?
વિવેચન
“ જેહુને હાય કલ્યાણક દિવસે, નરકે
૨૨૩
Jain Education International
પણ અજવાળું ' —શ્રી યોાવિજયજી જ્યારે તું ગલમાં
હે જગતકલ્યાણકર પ્રભુ ! આવે છે, જ્યારે તું જન્મ પામે છે, જ્યારે તું દીક્ષા ગ્રહે છે, જ્યારે તું કેવલજ્ઞાન પામે છે, અને જ્યારે તું નિર્વાણ પ્રાપ્ત કરે છે, તે તે મહાપ્રસંગેા જગત્નું કલ્યાણ કરનારા હાવાથી ‘ કલ્યાણક ' દિન તરીકે પ્રસિદ્ધ છે, અને ત્હારા જીવનમાં અંતરે અતરે આવતા પરમ પુણ્યત્તિના હૈાવાથી તે ધવ એવું ગૌરવાંકિત નામ પામ્યા છે. જેના પર્વમાં ’——મહા—
7
આવા
કલ્યાણક
For Private & Personal Use Only
www.jainelibrary.org