________________
અનેકાંત સિદ્ધાંતનું દૃષ્ટાંતથી સમન
૧૮૫
અર્થ :-અસત્પ્રમાણપ્રસિદ્ધિને લીધે તે ય ( એક અનેક, નિત્ય–અનિત્યાદિ) એક વસ્તુ વિષે વિરુદ્ધુ નથી; કારણ કે મેચક (રંગબેરંગી ) વસ્તુઓમાં વિરુદ્ધ ત્રણ ચોગ
દૃષ્ટ જ છે.
વિવેચન
“ જૈન જિનેશ્વર વર ઉત્તમ અંગ, અંતર્ગ મહિર ; અક્ષર ન્યાસ ધરા આરાધક, આરાધે ધરી સગે રે... ષડ્ દરિસણ જિન અંગ ભણીજે, ” —શ્રી આનઘનજી અત્રે એ જ અનેકાંત સિદ્ધાંતના સમર્થનમાં બીજી દૃષ્ટાંત આપે છે: કેાઈ એમ કહે કે એકીસાથે નિત્યઅનિત્ય એ વિરુદ્ધ કેમ રહે? કારણ કે એવા કાઈ પ્રમાણુની પ્રસિદ્ધિ નથી,-‘ લસત્રમાળસિદ્ધિતઃ'; તેના અત્ર એ જ શબ્દોમાં શબ્દ અર્થ ચમત્કૃતિથી જવાખ આપ્યા છે કે— નિત્ય-અનિત્ય આ એ વિરુદ્ધ એકત્ર-એક સ્થળે અસત્ નથી, નૈત્ર અતૂ નહિ હાવારૂપ નથી, એટલે કે હાવારૂપ છે, શાથી ? પ્રમાણપ્રસિદ્ધિતઃ-પ્રમાણપ્રસિદ્ધિને લીધે, કારણ કે‘મેચક ’–ર’ગબેરંગી વસ્તુઓમાં વિરુદ્ધ વીના ચાગ દૃષ્ટ જ છે; મેચક એટલે પંચવર્ણાત્મક રત્નમાં વિરુદ્ધપરસ્પર વિધી વીના સયાગ દેખાય જ છે. ‘પદ્મ— વર્ણાત્મરત્ન મેમ્ ’—( સપ્તભંગીતરંગિણી. ) અત્રે ત્રીજી દૃષ્ટાંત નરસિંહનું પણ અપાય છે—
“ માળે સિંહો નો માને, ચોથા માળચાત્મઃ । तमभागं विभागेन नरसिंहं प्रचक्षते ।। "
卐
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org