________________
કલિકાળમાં વીતરાગ ચરણરજકણની દુર્લભતા ૨૦૭
વોટક– દપ રાવિ વિષે દાંપ અબ્ધિ વિષે,
મરુમાં તઅગ્નિ ય હિમ વિષે કલિમાં મળી દુર્લભ તેમ ઘણું,
રજની કણ તુજ પદાજ તણું. ૬
અર્થ-નિશામાં–રાત્રીમાં દીપ, જલધિમાં દ્વીપ, મમાં શાખી–વૃક્ષ, હિમમાં શિખી–અગ્નિ, તેમ) કલિમાં ફરાપ એ આ લ્હાર પાદાજ રજકણ પ્રાપ્ત થયે.
વિવેચન દીવ હે પ્રભુ ! દી નિશા વન ગેહ, સાખી હે પ્રભુ ! સાખી થલે જલ નૌકા મલીજી, ”
–શ્રી યશોવિજયજી આવા આ દુષમ “વસમા” કલિકાળમાં છે વીતરાગ! હારા ચરણકમળની રજકણ અમને મળી એ અમારા અહોભાગ્ય છે. કારણ કે જેમ રાત્રીમાં દીપક, સાગરમાં દ્વીપ, મભૂમિમાં શાખી–વૃક્ષ, હિમમાં શિખી-અગ્નિ મળ દુર્લભ છે, તેમ આ કલિકાળમાં હારા ચરણકમળની રજની કણ મળવી પરમ દુર્લભ છે. અત્રે કવિએ ગર્ભિતપણે માર્મિક રીતે કલિકાલની નિન્દા કરી છે કે-કલિકાલ રાત્રી જે અંધકારમય–તમસુમય છે; સાગર જે ખારે અને દુરંત છે, મરુદેશ જે ઉજજડ શુષ્ક છે, હિમ જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org