________________
૨૮
મુનિજીવનની બાળથી-૩
થઈને, લાચાર થઈને, નિરાશ થઈને આ દુનિયામાંથી ચાલ્યા જવું પડશે.
એમાં શી હોંશિયારી છે? કેટલી બુદ્ધિમત્તા છે તે આપણે જ વિચારવાનું રહ્યું. સંયમની યાત્રા તેની જ સફળ છે કે જેને બધા જ પ્રકારના આહારની, ઔષધની માત્રાને ખ્યાલ છે.
શાસ્ત્રવિચાર | [૨] ચરણસિત્તરી
(૧) ૫ વ્રત (૨) ૧૦ પ્રકારના સાધુધર્મ
૧૭ પ્રકારે સંયમ
૧૦ પ્રકારે વૈયાવચ્ચે (૫) ૯ પ્રકારે બ્રહ્મચર્યની ગુપ્તિ (વાડ) (૬) ૩ પ્રકારે જ્ઞાનાદિ ગુણે (૭) ૧૨ પ્રકારે તપ (૮) જ પ્રકારે કોધાદિ કષાય નિગ્રહ
આ ૭૦ (સિત્તરી) પ્રકારે ચારિત્રના મૂળગુણ છે.