Book Title: Muni Jivanni Balpothi Part 03
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 191
________________ ૧૮૨ મુનિજીવનની બાળપોથી-૩ A acts sessessessedeeded estado destestado sadadest seekeddit Messes stestostestestestostestastasestestostestalostastesteslasestaslasedustestosteste stastaseste sastadestostesleste stededostado do do deste deste destacades ૨ વિકલેન્દ્રિય જીવને કિલામણા. ૩ કપડાં, ઉત્તરપટ્ટો આદિ ઉપર જીવ મર્યાને ડાઘ. ૪ બાંધેલી દોરી સાંજે છોડવી રહી જાય. ૧૮ પૃથ્વીકાય છે પ સચિત્ત પૃથ્વીમાટી, મીઠું, ભીની રેતી કે ખારવાળી આદિ જમીન ઉપર ચાલે, પગ આવે કે સંઘટ્ટો થાય. ૬ ગામમાં પ્રવેશ કરતાં કે નીકળતાં તથા એક જાતની ભૂમિમાંથી બીજી જાતની ભૂમિ ઉપર જતાં પગ પૂજવા રહી જાય. ૭ નદી કે પાણી ઓળંગતા પગ ન પુંજે. ૮ સચિત્ત પાણી–અપકાય ઉપર પગ આવે કે સંઘટ્ટો થાય. ૯ લઘુનીતિ, વડીનીતિ, ગેચરી, પાણી આદિ માટે જતા આવતાં કે બારી બારણાં બંધ કરતાં કે ઉઘાડતાં Sજવાની જયણું ન રાખે. * અપૂકાય * ૧૦ વરસાદના છાંટા લાગે–ભીંજાઈ જવાય. ૧૧ પાણીને વહેળે, નહેર આદિ ઉતરે. ૧૨ વિહાર આદિમાં નદી ઉતરે. પગલાની ગણતરી પણ કરવી. ઉંડાઈ પ્રમાણે પ્રાયશ્ચિત આવે છે. અધી જાંઘ જેટલું પાણી હોય તે સંઘટ્ટ કહેવાય. નાભિ પ્રમાણ પાણી હોય તે લેપ કહેવાય. નાભિથી વધારે પાણી હોય તે લેપોપરી કહેવાય. sedeed foforest.esis fedeemededestag. નિવાર

Loading...

Page Navigation
1 ... 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210