Book Title: Muni Jivanni Balpothi Part 03
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 207
________________ १८८ Geeta FF FF FeFF FF FF FF FF အာာာာာာာာ ૧૪ પ્રતિ. મા ખેલ્યા ? મુનિજીવનની બાળપોથી-૩ ૧૫ વાંદણા ખમા.ની મર્યાદા સાચવી ? ૧૬ કેટલીવાર ક્રોધ થયા ? ૧૭ કેટલીવાર ચીડાણા ? ૧૮ કેટલા સમય ફોગટ ગુમાવ્યે ? ૧૯ શાસ્ત્રોનું વાંચન શ્રવણ કર્યુ ? ૨૦ આજે ખાસ કય! ગુણુની કેળવણી કરી ? ૨૧ આજે કયા દોષને ટાળવાના પ્રયત્ન કર્યા ? .. રર આજે કઈ કુટેવ તજવા સક્રિયતા થઈ ? ૨૩ આજે કુટેવને વવાના પ્રયત્નમાં સફળ કે નિષ્ફળ ? ૨૪ મુહપત્તિના ઉપયાગ રહ્યો ? ૨૫ ચાલવામાં ઈર્યાસમિતિ જળવાઈ ? ૨૬ ગાચરીના ૪૨ દેષમાંથી કયા દેષ લાગ્યા? ૨૭ માંડલીના પાંચ દાષમાંથી કયા દેાષ લાગ્યું ? ૨૮ પૂજવા–પ્રમાવાના બરાબર ઉપયેગ રહ્યો ? ૨૯ દ્રવ્ય કેટલા વાપર્યા ? ૩. નિદ્રા પ્રમાદ થયે ? ૩૧ વિકથા કરી ? ૩૨ પચ્ચખાણ શું કર્યુ? ૩૩ સ્વાધ્યાય કેટલા કર્યાં ? ૩૪ ગૃહસ્થ અમ પામે તેવું વર્તન કર્યુ ? ૩૫ અવિનય– ઉદ્ધતાઈ ના પ્રસ'ગ આવ્યા ? આ રીતે વ્યકિતગત ગુણ-દોષોના પ્રશ્નો ઉભા કરી તેના ઉપર સૂક્ષ્મચિંતન કરવાથી સંયમમાગે સ્મૃતિનું ખળ વધે છે. F 5 o a eh es e Freezes s s s F chheded faced

Loading...

Page Navigation
1 ... 205 206 207 208 209 210