Book Title: Muni Jivanni Balpothi Part 03
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 199
________________ : desses-of-ses dessessel offers elesedseases,excessessedessessomsofssessessed ossessessofessage ofess.fessode ૧૯૦ મુનિજીવનની બાળપેથી-૩ હootecedes seen goederesthesessegeet gedecesoredeces egested તેમાંની કેટલી મુમુક્ષુ આત્માને સાવધાની કેળવવા ઉપયોગી થઈ પડે તે શુભ આશયથી જણાવાય છે. અસદ્દવર્તનની યાદી - ૧ રોજ દહેરાસર-દર્શનાદિ ન કરે તે. ૨ અવિધિથી ચૈત્યવંદન કરે તે. ૩ પિતાની શોભા-પૂજા માટે ફલ-ફૂલ વગેરેની વિરાધના કરાવે. ૪ ચિત્યવંદન કે સ્વાધ્યાય કરતાં કે સ્તવન બેલતાં અંતરા કરે તે. પ પ્રતિક્રમણ ન કરે તે. ૬ બેઠા પ્રતિક્રમણ કરે તે. ૭ અનુપયેગથી પ્રતિક્રમણ કરે તે. ૮ પ્રતિકમણના સમયનું ઉલ્લંઘન કરે તે. ૯ સંથારામાં સૂતાં સૂતાં પ્રતિકમણ કરે તે. ૧૦ સંથારામાં બેસીને પ્રતિક્રમણ કરે તે. ૧૧ માંડલીમાં પ્રતિક્રમણ ન કરે તે. ૧૨ સર્વ શ્રમણ-સંઘની ત્રિવિધે–ત્રિવિધ ક્ષમાપના કર્યા વગર પ્રતિકમણ કરે તે. (એટલે કે કેઈની સાથે કષાયાદિ થયા હોય તે તેની શાંતિ કર્યા વિના પ્રતિક્રમણ કરે છે.) ૧૩ પદે-પદની ઉચાર-શુદ્ધિના ઉપયોગ વિના પ્રતિક્રમણ કરે તે. ૧૪ પ્રતિક્રમણ કર્યા વિના સંથારામાં કે પાટ પર સૂઈ જાય છે. of seldoff shoot feed f oddessesses foldest sode 46 ofessoft ၉၀၀၉၀၉၇၇၉၀၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၇၇၇၇၉

Loading...

Page Navigation
1 ... 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210