________________
મુનિજીવનની બાળપોથી-૩
૬૩૫
મામાને ત્યાં એ મેટા થયા. મામા એની પાસેથી સખત કામ લેતા અને બદલામાં માત્ર બે વાર ખાવાનું આપતા.
એક વાર ન દિષણે મામા પાસે લગ્નના પ્રસ્તાવ મૂકયો. મામાએ પેાતાની મેાટી દીકરી સાથે લગ્ન કરી આપવાની હૈયાધારણ આપી. પણ મેટી દીકરીની આપઘાતની ધમકીએ . મામાએ નાની દીકરી સાથેના લગ્નની વાત વિચારી. ત્યાં તેણે પશુ આપઘાતની ધમકી આપી. આવું વારવાર બનતાં અકળાઈ ઊઠેલા ન ક્રિષણ ઘરમાંથી ચાલી નીકળ્યા. પણ બિચારાને કાણુ ખવડાવે ? જ્યાં ને ત્યાં ને અપમાનિત થતા; ભૂખ્યો રહેતા નદિષણ જીવનથી કંટાળી ગયા. આપઘાત કરવા માટે પર્વતના શિખરે જવા લાગ્યા. પણ ત્યાં જ કોઈ મહામુનિ મળી ગયા. તેમના એપથી તે દીક્ષાના માર્ગે વળી ગયેા. હવે નાષિણ મુનિ અગિયાર 'ગેાના પાઠી મહાગીતા થયા; સાધુઓના વૈયાવચ્ચી થયા અને એછામાં ઓછા છઠ્ઠના પારણે છઠ્ઠના અભિગ્રહવાળા ઘાર તપસ્વી પણ થયા.
દેવાના રાજા સૌધર્મેન્દ્રએ તેમની અપાર સમતાની બે મેએ પ્રશંસા કરી. એ દેવાએ તેમની પરીક્ષા કરી. મુનિરાજ કસોટીમાંથી પાર ઊતરી ગયા.
આમ ઉગ્ર સંયમપાલનનાં પાંચ હજાર ખસેા વર્ષ વીતી ગયાં. અંતસમય પણ આવી ગયેા. એ વખતે અનશન કર્યુ. નમસ્કાર મન્ત્રના જપ શરૂ કર્યું..
પણ એકાએક બાજી બગડી. છેલ્લી ક્ષણેામાં ગૃહસ્થ