________________
મુનિજીવનની બાળપોથી-૩
તેનું દૃષ્ટાન્ત લગાડી શકાય નહિ. જીવામાં પણ વીતરાગ અનેલા અથવા તે અભળ્યે તે અભાવુક દ્રવ્ય જ છે. અને સરાગી ભવ્યમાં પણ ઉત્કૃષ્ટ સંયમ – ધર્મના પિરણામવાળા ય અભાવુક દ્રવ્ય છે છતાં મધ્યમ દશાના છે તે તેા ભાવુક જ હાય છે.
७८
અરે ! લેહું પણુ લુણના સંસગે ખવાઇ જાય છે તે જીવ દ્રવ્ય માટે તે શું કહેવું?
પાસસ્થાદિ સાથે આલાપાદિ પણ નહિ કરવાના આ ઉત્સ માગ, જે કાળે ઘણા સવિગ્ન સાધુએ હેાય તે કાળને આશ્રયીને સમજવી અપવાદમાગે, જે કાળે સકિલષ્ટ જીવા ઘણા હાય તે કાળમાં શુદ્ધ સવિગ્ન સંહાયક ન મળે તે પાસથાદિની સાથે પણ રહી શકાય. આ અંગેના વિશેષ વિચાર પચકપભાષ્યમાંથી જોઈ લેવા.
પાસસ્થાદ્ધિને વંદના – વિધિમાં ઉત્સગ – અપવાદ.
-
પાર્શ્વ સ્થ અવસન્ત – કુશીલ – સ`શક્ત – યથાચ્છન્દ (અહારચ્છન્દુ)
આ પાંચ પ્રકારનાં પાપશ્રમણેામાંથી યથાસ્થ્યન્તને એલ્યુત્થાન અચલિબન્ધ નમસ્કાર આદિ કરવાથી ચતુરુ પ્રાયશ્ચિત્ત આવે.
જિલ
અને પાસહ્યાદ્દિને તથા ગૃહસ્થને વન્દના અને અજ આદિ કરવાથી ચતુર્થાં (પૂર્વોક્તથી નાનુ) પ્રાયશ્ચિત્ત આવે એ પાપશ્રમણાની સાથે રહેવાથી આજ્ઞાભંગ અનવસ્થાદિને અનેક દાષા લાગે.