________________
મુનિવનની બાળપેાથી-ર
ટૂંકમાં, બેલવાને સથા ત્યાગ અને સમ્યગ્ એલવારૂપ વચનગુપ્તિ છે. ભાષાસમિતિમાં સભ્યએ લવારૂપ એક જ પ્રકારે છે. માટે જ કહ્યું છે કે સમિતિવાળા નિયમાગુપ્ત હોય છે પણ ગુપ્તિવાળા સમિતિવાળા હાય કે ન પણ હાય, કેમકે અકુશળ વચનને તજતા હાવાથી વચનગુપ્તિવાળો અને ઉપયેગપૂર્વક ખેલતા હૈાવાથી ભાષાસમિતિવાળે એમ બેય હાઈ શકે છે. જ્યારે સર્વથા મૌન રહેતા વચનગુપ્તિવાળા ભાષાસમિતિવાળા ન બની શકે.
(iii) કાયગુપ્તિ : દ્વિધા.
(૧) સવ થા કાયચેષ્ટાત્યાગ
(૨) આગમાનુસારી ચેષ્ટાને નિયમ
૫૩
પરિષાદ્ઘિ કે કાયાત્સર્ગાગ્નિ વખતે સવ થા કાયાને નિશ્ર્ચલ કરવી તે ૧ લા પ્રકારની કાયગુપ્તિ, અને ગુર્વાજ્ઞાપૂર્વકની પ્રતિલેખનાદ્ધિ શુભકાય ક્રિયાથી સ્વચ્છન્ત કાર્યાના ત્યાગ કરીને શરીરથી નિયત ચેષ્ટા કરવી તે ખીજા પ્રકારની કાયગુપ્તિ કહેવાય.
(૭) ૪ અભિગ્રહેા : દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને આશ્રયીને ૪ પ્રકારની પ્રતિજ્ઞા.
પ્ર. ચરણ–કરણસિત્તરીમાં ક શે! છે?
ઉ. પ્રસંગે કરાય તે કરણસિત્તરી અને સતત કરાય તે ચરણસિત્તરી કહેવાય. ૧ લી ઉત્તરગુણરૂપ છે જ્યારે બીજી (ચરણસિત્તરી) મૂલગુણુરૂપ છે.