Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
ELG ELHE
વાલકેશ્વર : શ્રીપાળનગર જૈન સંઘના ઉપક્રમે પૂ આ. વિ. રામચંદ્રસુરીશ્વરજી 3 આરાધના ભવનના વિશાળ વ્યાખ્યાન ખંડમાં હકડેઠઠ માનવ-મહેરામણની સભામાં છે જાણીતા જૈનાચાર્ય શ્રી વિ. કીર્તિયશ સુ. મહારાજે મર્યાહીન વેશભૂષાને લગતા એક આ પ્રશ્નને માર્મિક જવાબ આપતાં એ અંગે અંતરની વ્યથા ઠાલવી હતી. તેમણે જણાવ્યું છે છે હતું કે સુસંસ્કૃત ગણતા જેના પરિવારમાં પણ હવે વેશભૂષાની બાબતમાં મર્યાત્રાએ ૨ ચૂકાઈ રહી છે. ફિલ્મ પરસ્તી ઢાળ, ફેશન અને જમાનાના રવાડે ચડી આજના યુવાછે યુવતીઓ તો ઠીક પણ પ્રૌઢ અને વૃદ્ધો પણ સઘળી લાજ-શરમ નેવે મૂકી ગમે ત્યાં છે તે જોવા મળે છે પણ પવિત્રા ગણાતા ધર્મક્ષેત્રે પણ એમના આવા અટકચાળાથી દિ બાકાત રહયા નથી.
રાણકપુર જેવા તીર્થ માં પરમપવિત્ર પરમાત્માની પ્રતિમાનું ખંડન થયાના જ સમાચારથી સકલ સંઘ ચોંકી ઉઠે છે પણ હિન પ્રતિદિન થતા મર્યાત્રાના આવા ખંડનથી જ કેમ કે ઈનાર, પેટનું પાણી હલતું નથી ?
- રાણકપુર જેવા તીર્થોમાં પરમ પવિત્રતાને આકર લેવા જવાનું છે તેના બોલે છે ૨ દેશ પરદેશના સહેલાણીઓ અને પ્રેમી ત્યાં આવી ચડે છે. ગમે તેવા ટુંકા વ 2. છે પહેરી હાથમાં હાથ મેળવી જિનાલયોમાં યત્ર રૂત્ર ફરે છે પૂજનીય સ્થાએ સ્પર્શાત્રિ ૪ કરી, ત્યાં ઉભા રહી અલગ અલગ અલિલ કહી શકાય એવી પેઝો આપી ફેટા
પડાવે છે, મૂવી ઊભરે છે, ધર્મની મૂળ મયાત્રાઓનો છડેચોક ભંગ કરે છે, એમ. સી. જે ય મર્યાઠાઓનું પણ પાલન કરતા નથી અને આ રીતે તીર્થોની તારકતાને કારમી જોખમમાં
જ મૂકી દે છે
વળી તીર્થના પૂજારીએ-મુનિએ અને નોકરી આવા પરદેશીએ પાસે પૈસાના ૬ લોભે આકર્ષાય છે. તેમની પાછળ પાછળ ફરતા રહે છે પરિણામે તીર્થ અને પ્રતિમા છે જેની દેખરેખ-સુરક્ષા અંગેના યક્ષ પ્રશ્નો ઉપસ્થિત થાય છે.
જૈન સંઘના આગેવાનો તે આ બાબતમાં કારમું દુર્લય સેવે છે ધર્માચાર્યો તે એ વારે-તહેવારે લાલબત્તી કરવા છતાં એ આગેવાને ધરાર એમની અવગણના કરે છે. છે. અને આવા સહેલાણીઓને ઊતરવાહિની અદ્યતન સગવડ પૂરી પાડે છે. જેનો ઉપયોગ