Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
ક
લ-માં-૫-ના
જ
જૈન શાસનમાં ક્ષમાપના પર્વ તરીકે સુવિખ્યાત શ્રી પર્વાધિરાજ શ્રી પર્યુષણ પર આ પર્વનું મંગળ આગમન પ્રતિવર્ષ થાય છે અને વિઢાય લે છે. પણ આ મહાપર્વ ૨ હું જીવનમાં અનેરી સુવાસ પાથરી જાય છે. ગુલાબના અત્તરનું એક બિંદુ જેમ આખાય છે આ ખંડમાં મઘમકી ઉઠે તેમ, શ્રી પર્યુષણ પર્વ વાતાવરણને મઘમઘતું બનાવી મૂકે છે. જ માણસોમાં–કેટલાક કઢયા હોય છે, કેટલાક સઢયા હોય છે અને કેટલાક ભયા છે હોય છે. તેમાં ભયા એટલે ભાદરવા માસમાં તે અવશ્ય જેન નામધારી કોઇપણ ર વ્યકિત કંઈક ને કંઈક આરાધના કરે છે.
પર્યુષણ પર્વમાં મુખ્યત્વે ક્ષમાપનાનો મધુર સૂર ગુંજતો થાય છે. પરસ્પર એક છે સૌ ક્ષમાપના કરે છે. એક બીજાને ખમાવે છે. આવું અંતરને અજવાળતું મહાપર્વ | જૈન શાસન સિવાય અન્યત્ર આપણને જોવા નહિ મળે.
ક્ષમાપનાના હાઈને સમજાવતું આ મહાપર્વ આપણને સુંદર બોધપાઠ આપી છે 8 જાય છે. મિત્તમ સવ્ય ભૂસુ” આ સૂત્રનું એજ રહસ્ય છે. વિશ્વના સઘળાય જીવો ર આપણુ મિત્ર સમાન છે. મિત્રના માટે માણસ સર્વસ્વ સમર્પણ કરવા તૈયાર થાય છે. જ જગતના સઘળાય જીવો પ્રત્યે જે આપણે મૈત્રીભાવ રાખતા શીખીએ તે ખરેખર આ રગડા-ઝગડા, દ્ર–કલેશ, ઈર્ષ્યા અને અસુયા જેવા સિંઘ તો તે દૂર-સુદૂર છે
ભાગી જાય.
પણ પદની વાત છે કે- આજે આ નિઘ તો ખૂબ ફાલ્યા ક્યા છે અને આ દિ શાસનના અં–પ્રત્યંગને ફેલી રહ્યા છે. આ કષાએ અનાદિકાળથી આપણું ઉપર છે વર્ચસ્વ જમાવ્યું છે. આપણું ઘરમાં એમણે અહૂડો જમાવ્યો છે. વિના રજાએ છે. જ એમણે આપણા ઘરમાં પ્રવેશ કરી, સગા-સ્નેહી-સંબંધી અને પ્રિયજનો સાથે લડાવ્યા
છે. એ કષાયને કાઢે જ છૂટકે છે. પણ એ ત્યારે જ બને કે જ્યારે આપણને એ છે છે કષાયોના પરિણામને ખ્યાલ આવે, પરિણામે એ આત્માને ખેઢાન મેઢાન કરે છે એવું જ જ જે ખ્યાલમાં આવે તે જરૂર કષા પાતળા પડે અને ધીરે ધીરે નિર્મૂળ થાય, તે ૨
માટે સતત ચિંતન-મનન અને નિદિધ્યાસનની જરૂર છે. કારણ કે આ કષાય મહા૭ ભયંકર છે. ચોર, ડાકુ અને લુંટારૂ કરતા પણ મહાદુષ્ટ છે. એના પંજામાંથી મુકત ઇ થયે જ છૂટકે છે. ભાઈ–ભાઇમાં વૈર–વિરેાધ કરાવનાર આ કષાયો છે, માતા પિતા છે