Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ પશે. * * અનિષ્ટ તરફ જતાં રોકવા માટે અને ઉન્નત બનાવવા સક્રિય કરવા માટે આવ્યો. જે આવી વ્યાપકતા સાધક જીવનમાં ન હોય તે બંધિયાર પાણીની જેમ તેનામાં પણ વિકૃતિ આવવાનો મોટો સંભવ છે. - દશવૈકાલિક સૂત્રમાં કહેવામા આવ્યું છે કે સાધક જીવનની વ્યાપતા શ્રેય તેજ દે ન પિસી શકે. જે સાધક પિતાનું વિચારશે જગતનું કે સમાજનું નહીં વિચારે તે તેનામાં અહકાર, સ્વાર્થ, ધણું, પ વગેરે અનિષ્ટો પેસવાની શંકા છે. એટલા માટે દશવૈકાલિક સૂત્રમાં કહેવામાં આવ્યું છે : "सव्वभूयप्पपूस्सं समं भूयाइ पासओ / पिहि आसवस्स दंतस्स पावकम्मं न बंधई // " જે બધા પ્રાણીઓમાં, હું બધાં પ્રાણીઓમાં છું અને મારામાં બધાં છે; એમ તત (તન્મય) બની જાય છે, બધા પ્રાણીઓને આત્મવત્ લેખે છે, તે પોતે આશ્ર (દ ) થી દૂર રહે છે અને પાપકર્મને બાંધતો નથી. અહીં સ્પષ્ટરૂપે બધા જીવોને પિતાના સમાન લેખવાને આદેશ છે. એટલે કે સાધકે કેવળ પોતે સાધના વડે વિકાસ કરી ઉન્નત થવાનું નથી; પણ સાથે બીજાને પિતાના સમાન એટલે કે શુદ્ધ કરવાના છે અને તે માટે તેણે ઇકિય, મન અને આત્મસંયમ કેળવવાનો છે. જે આવું કરે છે તે પાપકર્મને ન બાંધે એ સ્વાભાવિક છે અને સાથે જ અહંકાર, સ્વાર્થ, ધૃણા, દ્વેષ વગેરે અનિષ્ટો તેનાથી દૂર રહે એ પણ એટલું જ સહજ છે. . વિશ્વ વાત્સલ્યને સાધક આમ સમાજ જીવનમાં સંયમ, ધમ, નીતિ વગેરે પૂરવા એક તરફ આત્મીય બની પ્રવૃત્ત થાય છે જ્યારે બીજી બાજુ સમાજનાં અનિષ્ટો અંગે વિરોધ કરી-નિવૃત થાય છે. આમાં એક તરફ તે “ઈન્ટ” અંગે સહકાર અને અનિષ્ટો અંગે અસહકાર; એક બાજુ તાદામ્ય અને બીજી બાજુ તટસ્થતા દાખવે છે. બીજા શબ્દોમાં સરળ રીતે કહીએ તો બાજુ ચિતન્ય તત્વની દૃષ્ટિએ આત્મીયતા કેળવે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust