Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ * 178 અહિંસાની અનિવાર્યતા સતત ભયમાં જીવી શકાતું નથી. તે રીતે જોતાં બીજો પ્રશ્ન આવ્યો અહિંસાનો. માનવસમાજને (1) પ્રાણ, (2) સંપત્તિ (સ્વ પરિશ્રમનું ફળ), (3) શીલ, (4) વ્યવસ્થાની રક્ષા–એ ચારેય મળવા જોઈએ. , કલ્પના ખાતર વિચાર કરે કે એક કલાક માટે બધા માણસે હિંસક બની જાય તો ? અરે, અમૂક લત્ત બની જાય તો પણ લોહીની - નદીઓ વહેવા લાગે. એટલે જાતે નિર્ભય થઈ બીજાને નિર્ભય કરવાને પ્રયત્ન કરે તો સ્વર્ગનું સુખ દેખાય. એટલે જ અહિંસા ધર્મ બળે. કારણકે માનવસ્વભાવમાં અહિંસા છે. તે અલ્પ-અંશે હિંસા કરે, ડાંક એટમમ વાપરે તો આખે માનવસમાજ થરથર કાંપી ઊઠે. પાંચ પચ્ચીસ વર્ષે જગતમાં યુદ્ધથી હિંસા થાય છે તો યે આખા વિશ્વના રાજ્યોમાં આટલે થથરાટ વ્યાપ્ત થઈ જાય છે તો સાર્વત્રિક અહિંસા થાય તો શું થાય ? અસ્તેયની જરૂર એ જ રીતે સમાજની મહેનત જે લૂંટાઈ જાય તે કોણ મહેનત કરે? એક વર્ગ ચોરી કરે, લૂંટ કરે અને તેમનાથી જે સલામતિ ની મળે તે બીજો વર્ગ પણ એ માર્ગે જાય; અને સમાજ અસ્થિર બની ડ જાય. પણ જો હજારમાં નવસાનવાણું પ્રત્યે ચોરીની નિશ્ચિતતા છે માટે જ સમાજ પુરૂષાર્થી બને છે, નહીંતર પુરૂષાર્થ નહીં ટકે. આમ ઉત્પન્ન થતું અટકે તે અધર્મ અને એટલે જ તેય અધમ ગણા અને અસ્તેય ધમ ગણાય. શીલકુશીલ . . ' - પિતાની સ્ત્રીથી કોઈ રસલુબ્ધ કે રૂપલબ્ધ બને તો તે કેટલો બને? બળવાન લોકો સ્ત્રીઓને લઈ જતા હોય તે સમાજનું શું થાય? અત્યારે તો વિકૃતિના કારણે થોડે એ અંગે સંતાપ છે તો પણ, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust