Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ 320 અને દુનિયાની જ નહીં. માર્યા ગયેલા વાલી અને રાવણના સર્વેમાં બજાવી ગણાય. સમષ્ટિ સુધીના સર્વોદયમાં તે સાધુ સંતને જ પહેલો નંબર લાગ જોઈએ; કારણ કે તેમણે તે જાતે અહિંસા આચરી અને આચરાવી છે. છતાં ગાંધી યુગ પછી સર્વોદયનો જે રીતે વિકાસ થઈ રહ્યો છે તે અનોખે છે. એ દ્રષ્ટિએ જોતાં એ વિકાસથી આગળ જતાં. સહકારી પવૃત્તિ અને સંગઠનનું જે ધ્યેય વિશ્વ વાત્સલ્યનું છે; તે આપણું ધ્યાન ખેંચ્યા વગર રહેતું નથી. ખાસ કરીને ભાલનળકાંઠા પ્રયોગ ક્ષેત્રથી આરંભાએલી વિવેવાત્સલ્યની જે પ્રવૃત્તિઓ થઈ છે તેનો ઉલ્લેખ કરૂં છું.' એટલે જ લાગે છે કે “કલ્યાણરાયે” આજના સર્વોદયના વિકાસને મોખરે રાખ પડશે; સર્વોદયે રાજ્યને વિસારે નહીં ચાલે અને આગળનો માર્ગ “વિશ્વ વાત્સલ્ય ને છે તેની સાથે સર્વોદયે અનુસંધાન મેળવવું પડશે, સર્વોદય સ્વરૂપ બદલવું પડશે, તે જ પેટ, પહેરણ, પથારી તેમ જ સમષ્ટિ અંગેને માનવ જાતિના જે બીજ પ્રશ્નો છે તે ઉકેલાશે. નહીંતર ગાંધીજીએ પેટ, પહેરણ પથારીને પ્રશ્ન ઉકેલવાને જે અહિંસક રો દોર્યો છે તે પણ અધુર રહેશે. મદોન્મત્ત માંધાતાઓના હાથમાં જે આનેયા અને વિશાળ સત્તાઓ છે તે દ્વારા જગતમાં ભયંકર આંધી મચી જશે. એટલે સર્વનાશથી બચવા માટે સૌએ વિચારવાનું છે. કાર્યક્રમના અભાવવાળું સર્વોદય શ્રી દેવજીભાઈએ પિતાનો અનુભવ કહી સંભળાવ્યો કે - " શ્રી સંત વિનોબાજી કચ્છમાં આવેલા ત્યારે તેમની સાથે નારાયણભાઈ દેસાઈ ભચાઉ આવેલા. તે વખતે એક જંગી સભા મળી હતી. તેમાં ડોકટરે કેવા હશે? વકીલ કેવા હશે ? તે અંગે સમાજનું એક સુંદર મનોહર રેખાચિત્ર દોરેલું. પણ લોકોએ પૂછ્યું કે વર્તમાન પરિસ્થિતિમાંથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust