Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ - ૩ર૪ . ભાગવતમાં રંતિદેવને લોક આવે છે તેના કરતાં પણ નીચે, શ્લોક વધુ અસરકારક છે; જે મારા મત મુજબ શિબિ રાજાને છે - . “ન હું કામયે રાજ્ય, ન સુખ, ના પુનર્ભવ, " '' કામયે દુઃખ તપ્તાનામ્ પાણિનામાતિ નાશનમ.” " મારે નથી રાજ્ય જોઈતું, નથી સુખ કે નથી પુનર્ભવ; માત્ર જોઈએ છે દુઃખી કાણુઓના દુઃખનું નિવારણ. આ સંદર્ભમાં જ આપણે રામ, કૃષ્ણ, બુદ્ધ, મહાવીર, ગાંધીજી વગેરેને લેવા જોઈએ. જે કે ગાંધીજીને એક અર્થમાં, આ યુગમાં ભગીરથ પ્રયાસ ગણાય. પણ એ અધૂરાને આગળ લઈ જવા 5. જવાહરલાલ, વિનોબા તેમજ આપણે એમ અનેક બળે સંકલિત થઈ પ્રયાસ કરશું તે જ કાર્ય 'દીપી ઊઠશે. સર્વોડ્ય અને કલ્યાણરાજ જુદી વસ્તુઓ " શ્રી ચંચળબહેન : અહલ્યાબાઈ હોલ્કરને ત્રણ વર્ષનું બાળક હતું. અને તેના નામે તેણે ગાડી ચલાવવી શરૂ કરી. તે વખતે મરાઠાએમાં હેલ્કર, ભેસલે, ગાયકવાડ અને સિંધિયા એમ ચાર શાખાઓ હતી. * એકવાર ભેંસલે ચઢાઈ કરશે’ એમ સમાચાર મળતાં તે વીસ 'નારીએ તેને સંદેશો મોકલ્યો : “મારા સ્વામી હમણાં જ ગયા છે એટલે કાયર બનીને હું આ વાત કહેવડાવતી નથી. પણ તમે મને જિતશો તો પણ જિતીને તમારૂં શૌર્ય દીપવાનું નથી અને હારશો તો અપયશ પામશો. ખરી વાત એ છે કે આપણે સૌ એક છીએ : અંદરો અંદર લડીને ખતમ થઈશું તો દેશ ઉપર અંગ્રેજો ચઢી બેસશે. આજે એકતા દાખવી આગળ વધવાનું છે.” આમ આ સંદેશાની જાદુઈ અસર ભેંસલે ઉપર થઈ અને એનાથી હજારેની કતલ થતા અટકી. { આમ સર્વોદયની દિશામાં રાજાઓ, રાણીઓ, બ્રાહ્મણો અને એ બધા પાછળ સંતોએ કામ કર્યું છે, ત્યારે તેની વિકાસગતિ ચાલુ રહી શકી છે.” . . . . . . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust