Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ ' , 350 -ભૂદાન કાર્યકરોની મદશા * શ્રી બળવંતભાઈ: વ્યાપક કામ કરતાં હમેશાં દોષ આવે એમ વિનોબાજીને કસૂર કેમ ગણાય ? હમણાં જ માણવદરનો એક પત્ર છે. તેમાં ભૂદાનમાં પડેલા એક કાર્યકરની પૂરી હતાશાનાં દર્શન થાય છે. બીજા ભાઈ વેપારી ક્ષેત્રમાં જવાના વિચારો કરતા જણાય છે. ભાલનળ કાંઠા ોગમાં તે પૂ. સંતબાલજીને અખંડ જનસંપર્ક અને જનસેવક સંપર્ક ઉપરાંત અખંડ માર્ગદર્શન તેમજ નાના મોટા બધાની સાથેનું અનુસંધાન એ મોટું બળ છે. તેથી જ તે ગમે તેવા વિરોધના પવનને વચ્ચે તે જવંલત દીપમાળા અખંડપણે ઝબકી રહેલી દેખાય છે. એક વાત કહી દઉં કે ભૂદાન કાર્યક્રમથી ક્ષતિના બદલે ઉન્નતિ વધું થઈ હશે. શ્રી શ્રોફ : “હું માત્ર ટીકા નથી કરતો પણ, સંશોધન તો થવું જોઈએ. શ્રી દેવજીભાઈ: “મારા નમ્ર મતે સંશોધન અંગે સેના કરતાં સેનાપતિ જ વધારે જવાબદાર લેખાય.” . ખૂટતાં તો પૂરીએ શ્રી બ્રહ્મચારીજીએ મધ્યભારતને ખ્યાલ આપતાં કહ્યું : “સંત વિનોબાજીના ગાંધીજીએ આપેલી પ્રતિષ્ઠા તથા સ્થાનના કારણે આ કાર્યક્રમ અંગે તરત વ્યાપકતા મળી ગઈ. આવા મોટા અને વ્યાપક કાર્યક્રમ માટે ઘડાયેલા અને સુયોગ્ય કાર્યકરો ન મળ્યા. તેમજ સંત વિનોબા પોતે એક સર્વાગી ક્રાંતિના સંદર્ભમાં એક નેતાને અનુરૂપ પિતાને પ્રભાવ ન બતાવી શક્યા. છતાં આપણે ત્યાં જે થયું તેમાંથી શુભ તારવી, સંશોધન કરી, કાર્યકરોને સર્વાગી દષ્ટિ આવી, ક્રાંતિપ્રિય સાધુ સાધ્વીના માર્ગદર્શન તળે ; P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust