Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 410
________________ [18] વિશ્વ વાત્સલ્ય વિચારની વિશેષ જવાબદારી [ 20-11-61] –શ્રી દુલેરાય માટલિયા અત્યાર સુધી મુખ્યત્વે વિધવાત્સલ્યની અને તેના અનુસંધાનમાં સર્વોદય અને કલ્યાણરાજ્ય અંગે વિશદ્ છણાવટ થઈ ચૂકી છે. આજે તે સર્વોદય કલ્યાણરાજ્ય અને વિશ્વ વાત્સલ્ય એ ત્રણેના કાર્યકરે નેખા નોખા સંપ્રદાયના થઈ જતા હોઈ, એમની વચ્ચે એકતા ન થતી હોય એ આભાસ થાય છે. રચનાત્મક કાર્યોને સર્વોદયવાળા અમૂક દષ્ટિએ વિચારતા હોય છે ! ત્યારે કલ્યાણરાજ્યવાળા રાજ્યની દૃષ્ટિએ વિચારતા હોય છે. વિશ્વવાત્સલ્યવાળા એ બંનેને સાંકળવાને-ભેગા ગોઠવવાને પ્રયત્ન કરે છે. સાથે કેમ ભળવું ? ભેગા કેમ થવું ? એ આજને અગત્યને પ્રશ્ન બની ગયો છે. એનો અર્થ એ નથી કે ત્રણે વિચારે આથડીને ઓછાં થઈ જાય. પણ, ત્રણેને ગોઠવનાર કોઈ બળ હોવું જોઈએ. ભૂતકાળમાં આવું બળ ગાંધીજી હતા. ગાંધી–વિચાર જ એ રણેયનું કેન્દ્ર માં આવું બળતણેને ગોઠવનાર કે ગણે વિચારી ગાંધી વિચારને ઝીલનાર ત્રણ બળે છે : (1) જવાહરલાલ નેહરૂ (2) વિનોબાજી (3) તેમ જ અન્ય સંસ્થાઓ. વિશ્વશાંતિ માટે સતત પુરૂષાર્થ કરનાર પં. નેહરૂ છે અને તેમને સમર્થન આપનાર આ દેશમાં કોંગ્રેસ છે. કેંગ્રેસે જવાહરલાલજીના બધા જ વિચારે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426