Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ 224 ઉત્તમ નિર્દોષ પ્રવૃતિઓ વડે વિકાર શમન : ઘણું અનુભવે મને એમ લાગ્યું છે કે (નાની ઉમ્મરથી 6 થી 10 વર્ષની) બાલિકાઓને સંપર્ક રાખી વાત્સલ્યભાવ પીવા–પીવાનું ભાઇઓ કરે અને તેજ ઉમ્મરનાં બાળકો માટે બહેને તેવું કરે તો મિથુન-ઇચ્છા વધશે નહીં. એવી જ રીતે પાણી ધૂળ વગેરે સાથે રમવાનું અને ચામડીના સ્પર્શને આનંદ લેવાનું એ મુજબ બધી ઈદ્રિયને બાહ્ય નિર્દોષ અને ઉત્તમ પ્રવૃત્તિઓ અપાય તો વાત્સલ્ય રસના કારણે વિકાર સતાવશે નહીં. આ બહેને માટે તે આવી પ્રવૃત્તિઓ બ્રહ્મચર્ય સાધક બને જ છે. . એમ છતાં ભાઈ-બહેન ગૃહસ્થાશ્રમી થવા ઈચ્છે તો તેમણે મર્યાદિત સંતાનોને યોગ રાખવો જોઈએ. એવી જ રીતે સાધુ સાધ્વીઓ થાય તો મર્યાદિત શિષ્ય-શિષ્યાઓને યોગ થવો જોઈએ. આમ વિચારાય તો બ્રહ્મચર્ય સરળ બને નહીંતર, વંધ્યત્વ, કૃત્રિમ સંતતિ નિરોધ વગેરે દુર્ગણે સમાજમાં વધવાના છે. માતૃસમાજે આટલું કરે - મારા નમ્ર મત પ્રમાણે માતૃસમાજે -(1) જમણ (2) હાલ કરવી (3) બાગ અથવા ભંડાર ચલાવવા અને સેવા કરવી એ કામ ' બહેનોને આપે; બાળ-ઉછેર બહેનો સ્વાભાવિક છે. તે સાથે કોઢિયા કે વૃદ્ધોની સેવા પણ તેમને અપાય; નેધારાં બાળકોને પ્રેમપૂર્વક સાચવવા અપાય તે બહેનો જગતમાં અજોડ કામ કરી શકે. છે એવી જ રીતે પુરૂષો, શિક્ષણ સંસ્થાઓ, છાત્રાલયો તથા જ્ઞાન વિજ્ઞાનનાં સંશોધનમાં પોતાની શકિત આપે, તો બ્રહ્મચર્ય સમાજમાં , આજ યુગધર્મ બ્રહ્મચર્ય - શ્રી પૂજાભાઈ કહેઃ “એક જમાને એ હતો કે માનવસંખ્યા ઓછી હતી જેથી ખળો મોટો, તેની ઈજજત વધારે. એટલે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust